SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ उपभ्ययनले स्वाध्यायं ध्यान च कृत्वा शुभचन्द्राचार्यस्वदाज्ञया सर्वे मुनयश्च स्वस्वसस्तारकोपरि शयनार्थमुद्यताः। तदा तरको भुजङ्गमः स्वाहारमन्वेषयन् समागतः। तमवलोक्य सर्वे मुनयोऽनुद्विग्ना एव तस्थुः । स च भुजङ्गमः कचिन्मूपफमनुधावमानस्तस्मिन् दृष्टिपथातिक्रान्ते मुनीन् पश्यति । तस्य दृष्टी रिपमासीत् अतस्तेन दृष्टमात्रा एवं सन्तस्ते मुनयो विपाक्रान्ता जाताः अथ शुभचन्द्राचार्यस्तदीपशिष्याय सर्वे मुनयः समाधिभावमवळम्न्य क्षपूरुश्रेणि समारुह्य मुलध्यानानलेन सकल कर्म भस्मसाद कृत्वा केवली भूत्वाऽन्तर्मुहूर्तमानेण शिवपद प्राप्तवन्तः । एव सर्वमुनिभिः शग्यापरीपहः सोढव्यः ॥ २३ ॥ जीर्ण शीर्ण सस्तारक तक भी इसमें कोई नहीं था। उस भूमि का प्रमार्जन कर आचार्य महाराज ने वहां पर अपनी साधुमडलीसहित निवास किया। तप एव सयम से आत्मा को भावित करते हुए उन आचार्य महाराज ने रात्रि मे स्वाध्याय और ध्यान करने के पश्चात् समस्त अपने शिष्यों को अपने२ सस्तारकों पर शयन करने की आज्ञा दी। आज्ञा पाते ही सब के सब अपने२ सस्तारक पर सोने लगे। इतने में वहा एक सर्प अपने आहार की खोज मे आया। देखकर समस्तमुनिमडली अनुद्विग्न ही रही । वह सर्प एक चहेके पीछे पड़ा हुआ था। जब वह चूहा उसे दिखा नही तो उसने मुनिमडली की तर्फ अपनी दृष्टि लगाई । उसको दृष्टि मे ही विष था, इसलिये उसके द्वारा देखे गये वे आचार्यसहित मुनिराज विष से आक्रान्त हो गये। सब ने मिलकर समाधिभाव का आलम्बन किया, और उसके प्रभाव से वे सब के सब क्षपकश्रेणी पर आरूढ होकर शुक्लध्यान की प्राप्ति से समસસ્તારક પણ ન હતુ આ ભૂમિને સાફ કરીને આચાર્ય મહારાજે તે સ્થળે, પોતાના શિષ્યો સાથે નિવાસ કર્યો તપ અને સયમથી આત્માને ભાવિત કરીને તે આચાર્ય મહારાજે રાત્રિમાં સ્વાધ્યાય અને ધ્યાન કર્યા પછી પિતાના બધા શિષ્યોને પોતપોતાના સસ્તારક ઉપર શયન કરવાની આજ્ઞા આપી આજ્ઞા મળતા જ સઘળા પોતપોતાના સસ્તારક ઉપર સુવા લાગ્યા એટલામા એક સર્ષ પિતાના આહારની શોધમાં નીકળે, એને જોઈ સમસ્ત સાધુ ગણ અનુદ્વિગ્ન જ રહ્યું તે સર્ષ એક ઉદરની પાછળ પલ હતો જ્યારે તે ઉદર તેના જેવામાં ન આવ્યું તે તેણે આ મુનિ ગણ તરફ એની દૃષ્ટિ ફેરવી એની દૃષ્ટિમાં જ ઝેર હતુ, એટલે એની દષ્ટિએ પડેલા આચાર્ય સહિત મુનિરાજે વિષથી આકુળવ્યાકુળ બની ગયા સઘળાએ મળીને સમાધિ ભાવનું બાલંબન કર્યું અને તેના પ્રભાવથી તેઓ સઘળા ક્ષપકશ્રેણી પર આરૂઢ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy