SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ के मागे प हन करना यर मान करते रहे । चलतियों से ४१४ उत्सराप्ययसूत्रे पये समायातः । स च तस्मिन्नेव पिपमझण्टमितपर्वतीयमार्ग चलनपि चर्यापरीपहैः पराजितो नाभूत् । आचार्यों पदति-जस्मिन् वने चलतामस्माफ त्रयो दिवसा अतीताः, क्वचिदाहारो न लब्धो नापि पानीयम्। एतदभ्यन्तरे केनचिदेवेन वैक्रियशक्त्या तर शोभनो राजमार्गों निर्मितः । तत्र कस्यचिन्नपस्य चतुरगिणी सेना गच्छति, रह्वधः शिपिका नरैसिमाना इस बात का पता ही चल सका । आचार्य महाराज शिष्यमडली सहित उसी जगल में घूमते रहे। कभी २ चलते २ विपम एव कटकित पर्वत के मार्ग पर पहुंच जाते तो भी इनके चित्त में खेदखिन्नता नहीं आती। 'चर्यापरीपह सहन करना यह साधु की कर्तव्य कोटि में है। इस ख्याल से ये उसको शाति के साथ सहन करते रहे । चलते २ जब ठीक तीन दिन व्यतीत हो चुके तय आचार्य महाराज ने शिष्यों से कहा कि देखो-इस वन मे लगातार अपने लोग तीन दिन से चल रहे हैं फिर भी मार्ग नही मिल रहा है। आहार पानी का भी ठिकाना नही पडा, अतः समस्या विकट बन रही है। __आचार्य महाराज जव इस प्रकार अपने शिष्यों से कह रहे थे कि इतने में ही किसी देवने अपनी वैक्रियिक शक्ति के द्वारा उस अटवी मे एक सुन्दर राजमार्ग बना दिया, और इस प्रकार का दृश्य दिखलाया कि उस पर होकर किसी राजा की चतुरगिणी सेना जा रही है। હતુ આચાર્ય મહારાજ શિષ્ય મ ડળી સાથે એ જ ગલમાં ખૂબ ભટક્યા ચાલતા ચાલતા કોઈ વેળા સ્થળે વિષમ એવા કાટાળા ટેકરાવાળા રસ્તે ચઢી જતા તે પણ તેમના ચિત્તમાં ખેદ-ખિન્નતા આવતી નહી “ચર્યાપરીષહ સહન કરે એ સાધુની કર્તવ્ય કેટીમાં છે આ ખ્યાલથી તેઓ આવતા પરીષહોને શાન્તી સાથે સહન કરતા રહ્યા ચાલતા ચાલતા જ્યારે ત્રણ ત્રણ દિવસો વીતી ગયા ત્યારે આચાર્ય મહારાજે શિષ્યોને કહ્યું કે, જુઓ આ વનમાં આપણે ત્રણ ત્રણ દિવસોથી ભટકીએ છીએ છતા પણ બહાર નીકળવાનો કોઈ માર્ગ દેખાતો નથી આહાર પાણીનું પણ ઠેકાણું પડતું નથી એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઉભી થઈ છે. આચાર્ય મહારાજ આવું જ્યારે પિતાના શિષ્યોને કહી રહ્યા હતા એ વખતે કેઈ દેવે પિતાની વિક્રિયીક શક્તિ દ્વારા તે જ ગલમાં એક સુંદર રાજ માર્ગ બનાવી દીધો અને એ પ્રકારનું દષ્ય ઉભુ કરી દીધું કે તે માર્ગ ઉપરથી જાણે કેઈ રાજાની ચતુરગિણી સેના જઈ રહી છે તેમાં અનેક ૫, - ૨
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy