SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ० २ गा० १९ पर्यापरीपहजये नि सनमुनिदृष्टान्त ४११ अत्र दृष्टान्त: कोल्लाकसनिवेशे पहुश्रुत. शान्तो दान्तः परीपहोपसर्गसहने सुधीरः क्षमादिगुणगम्भीरः कर्मधुलिनिवारणे समीरः, श्रुतचारित्रधर्माराधनपरः क्षीणजड्डावलो निःसगनामक नाचार्य आसीत् । एकदा तर दुर्भिक्षे जातेऽसौ स्वशिष्य अर्थ की पुष्टि कर रहे हैं। जब गृहस्थ जनों का सामान्य भी परिचय मनुष्य को उनमें ममत्वबुद्धि से जकड़ देता है तो फिर साधु की आत्मा को वह भाव वहा जकड़ न देगा यह कैसे हो सकता है । इसीलिये साधु को अनियत विहार कहा गया है । इसमें गृहस्थो के ससर्ग से साधु वचा रहता है । ससक्तिभाव उसका उनमे नही हो पाता है। सामान्य परिचय में ससक्ति नहीं आती है। अधिक परिचय से यह दोप पैदा रोता है । मृ परिणति का नाम ही परिग्रह है। यह परिग्रह द्रव्य एव भाव के भेद से दो प्रकार का होता है। साधु इन दोनों प्रकार के परिग्रहों से रहित होता है । रागादिकभाव भावपरिग्रह, एव क्षेत्र वस्तु आदि द्रव्य-परिग्रह है । अनियत विहार करने वाले साधुमें यह दोप नहीं हो सकता है । इसीलिये उसको सदा यथाकल्प अनियत विहार करना भगवान ने कहा है। दृष्टान्त-कोल्लाक नाम के सन्निवेश मे पहुश्रुत, शात, दान्त परीषह एव उपसर्ग के सहन करने मे धीर वीर क्षमादि गुणों से गभीर, कर्म धूलि के निवारण करने मे पवनतुल्य निःसग नाम के एक आचार्य थे। કરે છે જ્યારે ગૃહસ્થ જનો સાથે સામાન્ય પરિચય પણ મનુષ્યને તેની સાથે મમત્વ બુદ્ધિથી જકડી દે છે તે પછી સાધુના આત્માને તે ભાવ ત્યા ન જડે તે કેમ બની શકે આટલા માટેજ સાધુને અનિયત વિહાર સુચવાયેલ છે આમા ગૃહસ્થના વધુ પડતા સસગથી સાધુ બચી જાય છે, આ સકિતભાવ તેને તેમાં આવતું નથી, સામાન્ય પરિચયથી સ સતિભાવ ઉત્પન્ન થતા નથી અધિક પરિચયથી આ દે પેદા થાય છે મૂછપરિણતીનું નામ જ પરિગ્રહ છે આ પરિગ્રહના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના ભેદ છે સાધુ આ બન્ને પ્રકારના પરિગ્રહથી પર હોય છે રાગાદિ ભાવ ભાવપરિગ્રહ અને ક્ષેત્ર વસ્તુ આદિ દ્રવ્ય પરિગ્રહ છે અનિયત વિહાર કરનાર સાધુમાં આ દેષ આવતું નથી આટલા માટે સાધુને સદાય યથા૫ અનિયત વિહાર કરવાનું ભગવાને કહ્યું છે. દાત–-તલ્લાક નામના સનિવેશમાં બહુશ્રત, શાન્ત, દાનત, પરીષહ અને ઉપસર્ગ સહન કરવામા ધીરવીર, ક્ષમાદિ ગુણેથી ગભીર, કમરજનું
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy