SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ उत्तराध्ययनसूत्रे परीपहरूपत्व भवति, तन प्रमादेन स्वकल्पानाचरणमेव परीपदकतः पराजयः, तस्मात् प्रमादपजितेन यथाकल्पचर्याराधने नै। चयांपरीपहः सोढो भवतीति ॥१८॥ उक्तमयं दृढीकुर्वन्नाह-- मूलम्-असमाणे चरे भिक्खू, नेव कुज्जा परिग्गह। अससत्तो निहत्थेहि, अणिएओ परिवए ॥ १९ ॥ आचरण नहीं करना ही परीपहजनित पराजय है। इसलिये प्रमाद वर्जित होकर यथाकल्प चर्या के आराधन से ही चर्यापरीपह सहन किया जाता है। तभी चर्यापरीपजयी साधु कहलाता है। भावार्थ-चतुर्मास कल्प को छोडकर मुनि के लिये एकत्र स्थिर रहना जैनशासन की आज्ञा से वाहिर है । कोई खास कारण हो तो मुनि एकत्र वास कर सकता है, अन्यथा नहीं। अतः आत्मकल्याण की भावना से अथवा 'जनता में धर्म का प्रचार होता रहे' इस शुभ अध्यवसाय से मुनि को नगर ग्राम आदि स्थानो मे विचरते रहना चाहिये । एक स्थान पर रहने वाले साधु को स्थानजन्य मोह सता देता है, अतः वह चाहे एकाकी रूप में विहार करे चाहे योग्य सहायकों के साथ विहार करे, परन्तु विहार अवश्य करे। विहार मे सदा अपने सयम की पूरी दृढता रक्खे । क्षुत्पिपासा आदि परीषद सतावें तो भी उनकी परवाह न करे। इसका नाम चर्यापरीषहजय है ॥१८॥ જનિત પરાજય છે માટે પ્રમાદથી દૂર રહીને યથા-૯૫ ચર્યાના આરાધનાથી જ ચયપરીષહ સહન કરી શકાય છે એજ ચર્યાપરીષહ જીતેલ સાધુ કહેવાય છે ભાવાર્થ –ચતુમસ કલ્પને છોડીને મુનિ માટે એક સ્થળે સ્થિર રહેવુ જૈનશાસનની આજ્ઞાથી બહાર છે કઈ ખાસ કારણ હોય તે મુનિ એક સ્થળે વાસ કરી શકે છે, તે સીવાય નહી આથી આત્મકલ્યાણની ભાવનાથી અથવા “જનતામા ધર્મનો પ્રચાર થતો રહે એવા શુભ આશયથી મુનિએ નગર શ્રામ આદિ સ્થાનેમા વિચરતા રહેવું જોઈએ એક સ્થાન ઉપર રહેવાવાળા સાધુને સ્થાનજન્ય માહ સતાવે છે આથી ભલે તે એકાકી રૂપમાં વિહાર કરે અગર ચોગ્ય સહાયકાની સાથે વિહાર કરે, પરંતુ વિહાર અવશ્ય કરે વિહા રમા પિતાના સયમની સદા પૂરી દ્રઢતા રાખે, ક્ષુત્પિપાસા આદિ પરીષહ સતાવે તે પણ તેની પરવા ન કરે આનુ નામ ચર્યાપરીષહને વિજય છે ?
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy