SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २ गा १५ अरतिपरीपहजये अहंदचदृष्टान्त ३८३ एवमुक्ता तव माता यदि गर्भस्थपुत्रदान स्वीकुर्यात् तर्हि तस्यै त्वया मद्दशिताऽऽम्रफल दातव्यम् । जातस्य मम यथा जैनधर्ममातिभवेद तथा प्रयत्नस्त्वया कर्तव्यः । एवमुक्त्वा स पुरोहितपुरजीरदेवो गतः।। ___अन्यदा कदाचिदसौ देवो देवलोकाच्च्युतस्तस्या गर्ने समुत्पन्नः, तदा तस्या आम्रदोहदः समुत्पन्नः । मूकेन पूर्वोक्तव्यवस्था कारयित्वाऽऽम्रदोहदः पूरितः। पुत्रो जातः । तस्याईद्दत्त इति नाम मातापितृभ्यां कृतम् । तदनन्तरमसौ मूक स्त बालसोदर लालयन् साधूना समीप तद्वन्दनाय नयति, परन्त्वसौ दुर्लभवोधि. ____ तुम्हारी माता जर तुम्हारे इस कथन को मजूर कर ले अर्थात्गर्भस्थ पुत्र का तुम्हे देना स्वीकार कर ले-तो तुम उसके लिये मेरे द्वारा बताये हुए आम के वृक्ष से आम लाकर दे देना । तथा तुम इस 1 प्रकार का प्रयत्न भी करते रहना कि जिस से मुझे जैनधर्म की प्राप्ति हो। इस प्रकार कह कर वह पुरोहित के पुत्र का जीव देव तिरोहित हो गया । किसी समय अपनी आयु के समाप्त होने पर यर स्वर्गलोक से च्यवकर मूक की माता के गर्भ में अवतरित हो गया । उस की माता को आम खाने का दोहला उत्पन्न हुआ। मूक ने पूर्वोक्त व्यवस्था करवा कर उस के आम के दोहले की पूर्ति की । पुत्र का जन्म हुआ। उसका नाम अर्हद्दत्त रक्खा गया । अहद्दत्त को जो कि अपना वालसोदर या मूक ने बडे चाव से लाड प्यार से रखा । कभी २ यह उसे साधुओ के समीप भी वदना कराने के लिये ले जाता था, परन्तु यह ता दुर्लभ તમારી માતા જ્યારે તમારી આ માગણીને મજુર કરે અથત ગર્ભમાં રહેલા પુત્રને તમને સેપી દેવાને સ્વીકાર કરે ત્યારે તમારે મે તમને બતાવેલા આબાના વૃક્ષ ઉપરથી કેરી લાવીને તેને આપવી તથા તમારે એવા પ્રકારના પ્રયત્ન કરતા રહેવું કે જેનાથી મને જૈનધર્મની પ્રાપ્તિ થાય આ પ્રમાણે કહીને તે પુરોહિત પુત્રને જીવ-દેવ અલોપ થઈ ગયે કેટલાક સમય બાદ પિતાના આયુષ્યની સમાપ્તિ થવાથી તે દેવ સ્વર્ગલોકથી ચવીને મૂળાની માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા તેની માતાને કેરી ખાવાનું મન થયું મૂગાએ પહેલેથી જ વ્યવસ્થા કરીને તેની કેરી ખાવાની ઈચ્છાને પૂર્ણ કરી સમય જતા પુત્રને જન્મ થયે તેનુ અહંદત્ત નામ રાખવામાં આવ્યુ અહંદત્ત કે જે પિતાને ના ભાઈ થતું હતું તેને મૂગાએ ખૂબ લાડ પ્યારથી રાખે કઈ કઈ વાર તે તેને સાધુઓની પાસે વદના કરવા માટે લઈ જતું હતું પરંતુ આ તે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy