SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ - - उत्तराम्पयनसचे मुनीनुद्वेजयतः । श्रुतकीर्तरेतद्वचन अत्या रोहाचार्योऽपराजितमुनि कथयति-तत्र सासारिकभावपुरोऽसौ राजकुमारः साधुजनमुटेजयवि, व प्रतिगोधयिनुमुज्जयिन्यां त्वया गन्तव्यम् । आचार्यनिदेशेन शिष्यपरिपारेण सहापराजितमुनिरुज्जयिन्या गतः। तमायरोडाचार्य प्रणम्यापराजितमुनिमिक्षालाया राजकुल प्रविष्टः । तत्रापराजितमुनि रानपुन-पुरोहितपुत्रौ सोपहास पन्दन कुरुतः । मुनिवरे गते सति तस्मिन्नेर समये मुनेरुपहासाजठरे वेदना समुत्पन्ना, उच्चः स्वरेण तो रोदन मुनियों को दुसित किया करते हैं। अतीकति के वचनो को सुनकर रोहाचार्य ने अपने शिप्य अपराजित मुनि से कहा कि उज्जयिना नगरी का जो कुमार है वह तुम्हारे सासारिक भाई का पुत्र है । इस समय यह साधुओं को उज्जयिनीनगरी में कष्ट पचा रहा है अत तुम उसको समझाने के लिये वहा जाओ। आचार्य के आदेश से अपराजित मुनि तगरानगरी से शिष्यमडली सहित विहार कर उज्ज यिनी नगरी में आर्यरोह आचार्य के पास पहँचे, और उनको वदन नमस्कार किये । याद भिक्षा के समय आचार्य के निदेश से वे अपरा जित मुनि राजमहल मे प्रविष्ट हुए। वहा उन अपराजित मुनि के सासारिक भाई का पुत्र राजकुमार एव पुरोहित पुत्र ने उन मुनि का उपहासपूर्वक वदना कि । अपराजित मुनि के वहा से चले जाने पर मुनि के उपहास से उन दोनों के पेट मे बडे जोर से पीडा होने लगा। મુનિને દુખિત કર્યા કરે છે શ્રતકીર્તિ વચન સાંભળીને હાચાર્યે પોતાના શિષ્ય અપરાજીત મુનિને કહ્યું કે, ઉજૈની નગરીના જે રાજકુમાર છે તે તમારા સ સારીક ભાઈને પુત્ર છેઆ સમયે તેઓ ઉજ્જૈની નગરીમાં સાધુઓને કw પહોચાડી રહ્યા છે જેથી તમે તેને સમજાવવા માટે ત્યાં જાવ આચાર્યના આદેશથી અપરાજીત મુનિ તગરાનગરીમાથી શિષ્ય મડળી સાથે વિહાર કરી ઉજૈની નગરીમાં આર્થરેહાચાર્યની પાસે આવી પહોચ્યા અને તેમને વદન નમસ્કાર કર્યા બાદ ભિક્ષાના સમયે આચાર્યના આદેશથી અપરાજિત મુનિય રાજમહેલમાં પ્રવેશ કર્યો ત્યા તે અપરાજીત મુનિના સાંસારીક ભાઈના * રાજકુમાર તેમજ પુરોહિતપુત્રે તે મુનિને ઉપહાસપૂર્વક વદના કરી અપરા છત મુનિના ત્યાથી જવા બાદ મુનિને ઉપહાસ કરવાથી આ બન્નેના પેટમાં એકદમ પીડા ઉત્પન્ન થઈ અને જણ ખૂબ જોર જોરથી રાડ પાડવા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy