SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ પ્રધાનાચાર્યશ્રી તથા પ્રચાર મત્રીશ્રી તથા અનેક અનુભવી મહાનુભાવેએ પિતાની પસંદગીની મહોર છાપ આપી છે એને છેલ્લામાં છેલ્લા વડેદરા યુનિવર્સીટીના કેસર કેશવલાલ કામદાર એમ એ એ પિતાનુ સવિસ્તર પ્રમાણપત્ર આપ્યું છે કે તે શાસોધાર કમિટીના કામને આ’ સમેલન તથા કેન્ફરન્સ હાર્દિક અભિનંદન આપે છે અને તેમના કામને જ્યાં જ્યા અને જે જે જરૂર પડે-પતિની અને નાણાની-પિતાની પાસેના ફડમાથી અને જાહેર જનતા પાસેથી મદદ મળે તેવી ઈચ્છા ધરાવે છે આ શાસ્ત્રો અને ટીકાઓને જ્યારે આટલી બધી પ્રસ શાપૂર્વક પસદગી મળી છે ત્યારે તે કામને મદદ કરવાની આ કોન્ફરન્સ પિતાની ફરજ માને છે અને જે કાઈ બ્યુટી હોય તે ૫ ૨ શ્રી ઘાટીલા જી મહારાજની સાનિધ્યમાં જઈ બતાવીને સુધારવા પ્રયત્ન કરે 'આ મને ટલ્લે ચઢાવવા જેવું કેઈપણ કામ સત્તા ઉપરના અધિકારીઓના વાણી કે વર્તનથી ન થાય તે જેવા પ્રમુખ સાહેબને ભલામણ કરે છે (સ્થા જૈન પત્ર તા ૪-૫-૧૬) સ્વત વિચારક અને નિડર લેખક “જૈન સિદ્ધાત ના તત્રી શેઠ નગીનદાસ ગીરધરલાલને અભિપ્રાય શ્રી સ્થાનકવાસી જાઓઢાર સમિતિ સ્થાપીને પૂ શ્રી ઘાસીલાલજી મહા રાજને સૌરાષ્ટ્રમાં બોલાવી તેમની પાસે બત્રીસે સૂત્ર તૈયાર કરવાની હિલચાલ ચાલતી હતી ત્યારે તે હિલચાલ કરનાર શાસ્ત્રજ્ઞ શેઠશ્રી દામોદરદાસ સાથે પત્રવ્યવહાર ચાલે ત્યારે શેઠશ્રી દામોદરદાસભાઈએ તેમના એક પત્રમાં મને લખેલું કે આપણું સૂત્રેના મૂળ પાઠ તપાસી શુદ્ધ કરી સસ્કૃત તૈયાર કરી શકે તેવા સ્થાનકવાસી સંપ્રદાયમાં સુનિશ્રી ઘાસીલાલજી મ સિવાય મને કેઈ વિશેષ વિદ્વાન મુનિ જાવામાં આવતા નથી લાબી તપાસને અને મે મુનિ શ્રી ઘાસીલાલજી મને પસંદ કરેલા છે ? શેઠ શ્રી દામોદરદાસભાઈ પોતે વિદ્વાન હતા શાસ્ત્રજ્ઞ હતા તેમ વિચારક પણ હતા શ્રાવકે તેમજ મુનિઓ પણ તેમની પાસેથી શિક્ષા વાચન લેતા, તેમ જ્ઞાનચર્ચા પણ કરતા એવા વિદ્વાન શેઠશ્રીની પસદગી યથાર્થ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy