SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ २२ ફરી શાસ્ત્રાધારક પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારવાર અભિનદન છે શાસનનાયક દેવ તેમના શિરાદીને સશક્ત અને દીર્ઘાયુ નખી સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે અસ્તુ ચતુર્માસ સ્થળ લીમડી વિ સા ૨૦૧૦ શ્રાવણુ વદ ૧૩ ગુરૂ સદાની જનનિટાલાલજી શ્રી વર્ધમાન સપ્રદાયના પૂજ્ય શ્રી પુનમચ દ્રજી મહારાજના અભિપ્રાય શાસ્રવિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘામીલાલજી મહારાજશ્રીએ જૈન આગમા ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે તે માટે તેએાશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમા ઉપરની સ્વતંત્ર ટીકા રચીને સ્થાનકવાસી જૈન સમાજ ગૌરવ વધાર્યું છે આગમે ઉપરની તેમની સસ્કૃત ટીકા ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણીજ સુદર છે સંસ્કૃત રચના માધુર્ય તેમજ અલ કાર વગેરે ગુણાથી યુક્ત છે, વિદ્વાનાએ તેમજ જૈન સમાજના આચાર્ચ, ઉપાધ્યાયે વગેરેએ શાસ્ત્રા ઉપર રચેલી આ સસ્કૃત રચનાની કદર કરવી જોઇએ અને દરેક પ્રડારને સહકાર આપવા જોઈએ આવા મહાન કામા પડ્તરત્ન પૂજ્ય શ્રી ઘામીવાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે તેમનુ આગમ ઉપરની સસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીઘ્ર સફળ થાય એજ શુભેચ્છા સાથે અમદાવાદ } સુતિ પૂર્ણ ચંદ્રજી તા ૨૨-૪-૫૬ રવિવાર મહાવીર જય તિ * you ખભાત સપ્રદાયના મહાસતી શારદાબાઈ સ્વામીને અભિમાય શ્રીમાન શેઠ શાતિલાલભાઈ મગળદાસભાઈ પ્રમુખ સાહેબ અખિલ ભારત ગે, સ્થા જૈન શાઓદ્ધાર સમિતિ '' મુા અમદાવાદ અમે અત્રે દેવગુરુની કૃપાએ સુખરૂપ છીએ વિમા આપની સમિતિ દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રાનુ કાર્ય કરે છે તે પૈકીના સૂત્રમાંથી ઉપાસકદશાગસૂત્ર, આચારાગસૂત્ર, અનુત્તરાપપાતિકસૂત્ર, દશવૈકાલિકસૂત્ર વિગેરે સત્ર જોયા તે સત્ર સમ્મત
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy