________________
રીયાપુરી સ પ્રદાયના પડિતરત્ન શ્રી ભાઈચંદજી મહારાજને અભિપ્રાય
રાણપુર તા ૧૯-૧૨-૧૫ પૂજ્યપાદ જ્ઞાનપ્રવર પડિતરત્ન પૂજ્ય શ્રી ઘામલાલજી મહારાજ આદિ મુનિવરેની સેવામાં આપ સર્વ સુખ સમાધીમાં હશે
સૂત્ર પ્રકાશનનું કામ સુદર થઈ રહ્યું છે તે જાણી અત્યત આનદ આપના પ્રકાશિત થયેલા કેટલાક સૂત્રે જોયા દર અને સરલ સિદ્ધાતના ન્યાય ને પુષ્ટિ કરતી ટીકા પડિતરને સુપ્રિય થઈ પડે તેવી છે સૂત્ર પ્રકાશનનું કામ ત્વરિત પૂર્ણ થાય અને ભાવિ આત્માઓને આત્મકલ્યાણ કરવામાં સાધનભત થાય એજ અભ્યર્થના
લી પડિતરત્ન બાળપ્રહ્મચારી પૂ શ્રી ભાઈચદ મહારાજની આજ્ઞાનુસાર શાતિમુનિના પાયવદન સ્વીકારશે,
તા. ૧૧-૫-૫૬
વિરમગામ ગચ્છાધિપતિ પૂજ્ય મહારાજ શ્રી જ્ઞાનચદજી મહારાજના સંપ્રદાયના આત્માર્થી, ક્રિયાપાત્ર, પડિતરત્ન મુનિશ્રી સમરથમેલજી મહારાજને અભિપ્રાય,
ખીચનથી આવેલ તા ૧૧-૨-પંદના પત્રથી ઉધિત
પૂજ્ય આચાર્ય ઘાસીલાલજી મહારાજના હસ્તક જે સંગેનું લખાણ સુદર અને સરળ ભાષામાં થાય છે તે સાહિત્ય, પડિત મુનિશ્રી સમરથલાલજી મહારાજ, સમય એ છે 'મળવાને કારણે સંપૂર્ણ જોઈ શક્યા નથી છતા જેટલુ સાહિત્ય જેવું છે, તે બહુ જ સારૂ અને મનને સાથે લખાએલું છે તે લખાણ શાસ્ત્ર આજ્ઞાને અનુરૂપ લાગે છે આ સાહિત્ય દરેક શ્રધ્ધાળુ જીવને વાચવા વેક્ય છે, આમા સ્થાનકવાસી સમાજની શ્રધ્ધા, પ્રરુપણું અને ફરસ ણાની દઢતા શાસ્ત્રાનુકૂળ છે આચાર્ય શ્રી અપૂર્વ શ્રમ લઈ સમાજ ઉપર મહાન ઉપકાર કરે છે
લી. કીશનલાલ પૃથ્વીરાજ માલુ
સુ ખીચન