SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका गा २५ मार्मिकभाषणे धनगुप्तप्ठिदृष्टान्त २०९ श्वशुरग्रामसमीपस्य कूपस्य तटे विश्रामार्थमुपविष्ट । तत्र तद्भार्यया चिन्तितम्-विदेशे नानाविध कष्ट मया कथ सोढव्यम् ' इति विमृश्य सा पतिमब्रवीत्-प्राणनाथ ! मा पिपासा बाधते । ततोऽमौ श्रेष्ठी भार्यावचन निशम्य तर कपाददामुदत्तु कूपाभिमुख शिरोऽजनतीकरोति यावत् , तारदेव भार्यया पृष्ठे हस्ताघातेन कूपे निपातितः। तदनन्तर सा पितुर्गेइ गत्वा पितरमब्रवीत्-तर नामाता गृहात् काचिन्नि गतस्तस्य नास्ति गर्ता, अतस्ता समीपे समागताऽस्मि । उसे अपने श्वशुर का ग्राम मिला। वह वहा गाम के बाहर कुए के पास विश्राम करने के लिये एक तरफ ठहर गया। इतने में उसकी पत्नी ने विचार किया कि-'ये विदेश जा रहे हैं और मै भी इनके साथ जा रही है। विदेश में अनेक प्रकार के कष्ट प्राणियो को सहन करने पडते है मै उन कष्टो को कैसे सहन करुगी' ऐसा विचार कर उसने अपने पति धनगुप्त से कहा कि हे प्राणनाय! मुझे इस समय बडे जोरकी प्यास लग रही है, पति पानी लेने को ज्यो ही कुए पर पहुँचा और पानी भरने लगा कि इतने में पीछे से उस पत्नी ने आकर उसे धक्का मारकर कुरा में पटक दिया। बाद मे फिर वह अपने पिता के घर जाकर कहने लगी कि हे पिता! तुम्हारे जमाई न मालूम घर से का निकल कर चले गये हैं। मैं ने बहुत तपास कराई परन्तु अभीतक उनकी कोई खबर नहीं मिली है, सो मै तुम्हारे पास आई है। જવા નીકળ્યા ચાલતા ચાલતા માર્ગમાં તેના સસરાનુ ગામ આવ્યું તે ત્યાં ગામ બહાર એક કુવા પાસે આરામ કરવા રેકાયા એ સમયે તેની સ્ત્રીએ વિચાર કર્યો કે, “શેઠ પરદેશ જાય છે અને હું પણ તેમની સાથે જાઉ છુ પરદેશમાં અનેક પ્રકારના દુખે પ્રાણીઓ સહન કરવા પડે છે, હુ એ દુ બને કેમ કરીને સહન કરી શકીશ” એ વિચાર કરી તેણે પોતાના પતિ ધનગુપ્તને કહ્યું કે, હે પ્રાણનાથ ! મને અત્યારે ખૂબ જ તરસ લાગી છે, પતિ પાણી લેવા માટે યા કુવા પર પહોંચ્યા, અને પાણી ભરવા લાગ્યા કે એટલામા તેની સ્ત્રીએ પાછળથી આવીને તેને ધક્કો મારી કુવામાં હડસેલી દીધે આ પછી તે પિતાના પિયર પહેચી અને ત્યાં જઈ કહેવા લાગી કે, હે પિતા ! તમારા જમાઈ કહ્યા વગર કોણ જાણે કેમ ઘેરથી ચાલ્યા ગયા છે, મે ઘણી તપાસ કરાવી છતા હજુ સુધી તેની કઈ ભાળ મળી નથી માટે હું તમારી પાસે આવી છું .
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy