SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रियदर्शिनी टीका अ० १ गा. २३ वाचनायां राजदृष्टान्त वाम्बूलपन कुथित न परित्यज्यते चेत् , तर्हि शेपाण्यपि पत्राणि तत् कोषयति । एवं त्वमपि स्वय विनष्टो मम अन्यानपि साधून् विनाशयिष्यसीति कृत्वा निष्कासितोऽस्माभिः । समति पुनरप्रमत्तेन भवितव्यम् , मासगुरु च ते प्रायश्चित्तम्। अत्र राजदृष्टान्तो वर्णनीयः । कस्यचिद् राज्ञोऽक्षिरोगः सजातः । तनत्यवास्तचिकित्सा कर्तुमशक्ता अभूवन् । अन्यश्च कश्चिदागन्तुको वैद्यस्तत्रागत्याह-ममातिगुटिकास्तु अक्षिरोगप्रशमन्य । ताभिरजितेपु अतिषु तीनतरा दुःसहा वेदना भवति । सा तु मुहूर्तमात्रम् । है, उस समय गुरु महाराज उससे ऐसा कहें कि देखो, पान सड जाने पर यदि बाहर निकाल कर न फेंक दिया जाय तो वह जैसे अन्य पानों को सड़ा कर विगाड देता है, उसी प्रकार तुम भी स्वय विनष्ट होकर मेरे सघ के अन्य साधुओं को विनष्ट कर दोगे इस ख्याल से हम तुम्हें सघ से बाहर कर रहे हैं। यदि आगे ऐसा नहीं करोगे तो सघ में रख लिये जाते है । इसलिये जाओ १ मास का यह तुम्हें गुरु प्रायश्चित्त दिया जाता है । इस विषय में एक राजा का दृष्टान्त इस प्रकार है..किसी एक राजा को आखों में रोग हो गया। नगर भर में जितने वैद्य थे उन सब ने खूब यत्नपूर्वक इलाज किया, परतु उनके इलाज से राजा की आंखो का रोग शमित नहीं हुआ। एक समय वहां बाहर गाव का एक वैद्य आया। उसने नरेश के पास जाकर कहा कि महाराज! हमारे पास ऐसी गोलिया हैं जो आखों में आजने पर विलकुल रोग को नष्ट कर देती है । परन्तु उनके आजने पर १ मुहर्त तक बडी दुःसह ગુરુમહારાજ તેને એવું કહે કે જુએ પાન સડી જવાથી બહાર કાઢી ફેકી દેવામાં ન આવે તે તે જેમ બીજા પાનને સડાવી બગાડી દે છે તે જ રીતે તમે પણ સ્વય વિનિષ્ઠ બની મારા સ ઘના બીજા સાધુઓને પણ વિનિષ્ટ બનાવી દેશે આ ખ્યાલથી તમને સ ઘથી બહાર કરવામાં આવે છે કદાચ આગળ એવું નહીં કરે તે સઘમાં રાખવામાં આવશે આ માટે તમને એક મહિનાનુ ગુરૂ પ્રાયશ્ચિત્ત આપવામા આવે છે આ વિષયમાં એક રાજને દાખલા આ પ્રકારે છે – કેઈ એક રાજાની આખમા રોગ થયે, શહેરમા જેટલા વૈદ્ય હતા તે સઘળાથી ખૂબ પ્રયત્ન પુર્વક ઈલાજ કરવામાં આવ્યા પર તુ તેઓના ઈલાજથી રાજાની આખેને રોગ મટયે નહી એક સમયે ત્યા બહાર ગામને એક વૈદ્ય આવ્યો તેણે રાજાની પાસે પહોંચી કહ્યું કે, મહારાજ! મારી પાસે એવી ગોળીઓ છે, જે આખેમા આજવાથી રોગને બીલકુલ મટાડે છે પરંતુ તેને આજવાથી
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy