SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ मा २३ सूत्रोचारणविधि १६३ किंचिदर्थविशेष जानाति, यदा तु गुरुणाऽर्थेन सह सून प्रोधित भवति, तदा शिष्यस्तदन्तर्गताना सर्वेपा भावाना ज्ञाता भवति, यथा स एव कलाऽभिज्ञः पुरुषः प्रबोधितः सन् सर्वासा कलाना ज्ञाता भवति, अतः सून गुरुसनिधान निना प्रसुप्तसमं भवति, तस्मात् सून गुरुसनिधी त्या पठनीयम् । - गुरुसनिधानाभावे सूत्रोच्चारण स्खलितादिदोपदुष्टं स्यात् । तथा सति प्रायश्चित्तम् जज्ञान, मिथ्यात्व, जात्मविराधना, सयमनिराधनादयो दोपा भवन्ति तस्माद् गुरुसनिधौ सूनमुच्चारणीयम् । सूत्र का अर्थ यदि ज्ञात न हो तो पढने वाला व्यक्ति उसके महत्त्व को नही जान सकता है | जिस समय शिष्य गुरु महाराज के पास अर्थ - सहित सूत्र का अध्ययन करता है, अथवा गुरु महाराज शिष्य को अर्थसहित सूत्र पढा देते है उस समय शिष्य उसके अन्तर्गत समस्त भावों का ज्ञाता हो जाता है । जिस प्रकार ७२ कला के जानने वाला पुरुष जगने पर समस्त कलाओ का ज्ञाता होता है । इसलिये सूत्र गुरु महाराज के समीप सुनकर ही पढ़ना चाहिये, क्यो कि विना गुरु महाराज के पठित सूत्र कलानिपुण सोया हुआ पुरुष जेसा माना जाता है, पढ़ने वाले को उससे अर्थविशेष की प्राप्ति नहीं हो सकती है। किञ्च - गुरुमुखसे यदि सूत्र का अध्ययन न किया जाय तो सूत्र के यथावत् उच्चारण करने मे स्खलना आदि दोषो का सद्भाव हो सकता है। इससे अध्ययन करने वालों को लाभ के स्थान मे प्रायश्चित्त का भागी होना पड़ता है । अज्ञान, मिथ्यात्व, आत्मविराधना एव सयम की विराधना आदि दोपों का भाजन भी बनना पडता है। इसलिये गुरु महाराज के વ્યક્તિ તેના મહત્વને જાણી શકતા નથી જે સમયે શિષ્ય ગુરુમહારાજની પાસે અ સહિત સૂત્રનુ અધ્યયન કરે છે અથવા ગુરુ મહારાજ શિષ્યને અથ સહિત સૂત્ર ભણાવી દે છે, તે સમયે શિષ્મ તેના અતગત સમસ્ત ભાવાના જ્ઞાતા ખની જાય છે જે પ્રકારે ૭૨ કળાને જાણવાવાળા પુરુષ જાગવાથી સમસ્ત કળાઓના જ્ઞાતા અને છે આ માટે સૂત્ર ગુરુમહારાજની સમીપ સાભળીને ભણવુ નૈઈએ કેમ કે ગુરુ મહારાજ વગર ભણવામા આવેલ સૂત્ર કળા નિપૂર્ણ સુતેલા પુરૂષ જેવુ માનવામા આવે છે ભણવાવાળાને એનાથી અથ વિશેષની પ્રાપ્તિ થતી નથી કિચ ફ્રી-ગુરુ મુખથી સૂત્રનુ અધ્યયન કદાચ ન કરવામા આવે તે, સૂત્રનું યથાવત્ ઉચ્ચારણ કરવામા સ્ખલના આદિ દોષોને સદ્ભાવ બને છે એથી અધ્યયન કરવાવાળાએ લાભના સ્થાનમા પ્રાયશ્ચિત્તના ભાગી બનવુ પડે છે, અજ્ઞાન, મિથ્યા, આત્મવિરાધના અને સયમની વિરાધના આદિ દોષોના ભાજત
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy