SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १५५ उत्तराभ्ययनसूत्रे निक्षितस्थान गन्तुमक्षमो भूसा चौरपल्ल्यामेर चातुर्मास्येऽवस्थातु चौरपल्लीनायकमुपाश्रयं याचितमान् चौरपल्लीनायकेन प्रोक्तम्-अत्र भरवा देशना न कर्तव्या, सर्वे वय तस्करत्तिनीविनः । मुनिना तद्वचन स्वीकरय स्वाध्यायध्यानादिना चातुर्मास्यं यापितम् । चातुर्मास्यासाने विहारसमये सर्व तस्कराः किंचिद्दर मुनिमनुगताः वदामुनिना तेभ्यो रात्रिभोजनप्रतिपेपरूपा देशना दत्ता। तथा चोक्तम्भूल गये और चोरोंकी पल्ली में जा परचे । वहा ५०० चौर ररते थे, चौमासे का समय बिलकुल नजदीक आ पहुंचा था। इतना समय था नहीं कि किसी और दूसरे स्थान पर वहां से चलकर चौमासे में रहने का निश्चय किया जा सके। अतः आचार्यने वही पर चतुर्मास व्यतीत करने के अभिप्राय से चौरो के नायकसे चतुर्मास में ठहरने के लिये उपाश्रयकी याचना की। आचार्यकी यातसुनकर पल्लीपति ने उनसे कहा कि आप यहा ठहरें-हमे इसमें कुछ हरकत नहीहै परतु आप यहा धार्मिक उपदेश देने का कष्ट न करें। कारण कि हम सब यहा के निवासी चौरी करके अपना निर्वाह करते हैं कहीं ऐसा न हो कि आपकी देशना से हमारा व्यापार धदाबद हो जाय । आचार्य ने उसकी बात मान ली और स्वाध्याय एव ध्यान से वही पर रहते हुए अपना चौमासे का समय व्यतीत किया । जव विहार करने का समय आया तो उस वख्त सब चौर मिलकर आचार्य को पहुँचाने के लिए इकडे हुए और कुछ दूर तक सब के सब आचार्य महाराज को पहुँचाने के ચેના નેસડામા જઈ પહેચ્યા ત્યા ૫૦૦ ચાર રહેતા હતા, ચોમાસાને સમય નજીક આવી રહ્યો હતો, એટલે સમય ન હતું કે ત્યાથી બીજા સ્થાને પહોંચીને ત્યા ચોમાસામાં રહેવાને નિશ્ચય કરી શકાય આથી આચાર્ય એ સ્થાન ઉપર ચતુર્માસ વ્યતિત કરવાના અભિપ્રાયથી શેરના નાયકથી ચતુર્માસ રોકાવા માટે આશ્રય સ્થાનની યાચના કરી આચાર્યની વાત સાભળી ચોરોના નાયકે કહ્યું કે ભલે આપ અહિ રહો અમને એમાં કોઈ વાંધો નથી પરંતુ આપ અહિ ધામીક ઉપદેશ આપવાનો વિચાર ન રાખશો કારણ કે અમે સઘળા અહિના નિવાસી ચેરી કરીને પિતાને નિર્વાહ કરીએ છીયે કદાચ એવું ન બને કે આપના ઉપદેશથી અમારે ધ ધ થઈ જાય, આચાચે તેની વાત માની લીધી અને સ્વાધ્યાય અને ક્વાનથી ત્યાં રહીને પોતાને ચોમાસાને સમય વ્યતિત કર્યો ત્યારે વિહાર કરવાનો સમય આવ્યો તે વખતે બધા ચેરીએ મળી આચા ને પહોચાડવા માટે એકઠા થયા અને થોડે દુર સુધી આ બધા. ૧
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy