SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ १२० कुरद्गमातङ्गपतद्गभृग मीना हताः पञ्चभिरेव पश्च । एकः प्रमादीस न हन्यते किं, यः सेवते पञ्चभिरेव पञ्च ॥ १ ॥ अन्यच - इन्द्रियाणा हि चरता, विषयेष्वपदारिषु । उतराध्ययन सूत्रे संयमे यत्नमातिष्ठेद्, विद्वान् यन्तेव वाजिनाम् ॥ १ ॥ = अयमर्थ - विद्वान् = तत्वज्ञः अपहारिपु = भाकर्षकेषु तत्तदिन्द्रियविषयेषु चरता = गच्छताम् इन्द्रियाणां सयमे = सयमने यत्नम् आतिष्ठेत् कुर्यात् क इत्र ? इत्याहवाजिनाम् = अश्वाना यन्तेव = सारथिरिवेति । यदि इनका दमन नही करता है तो वह मुक्तिमार्ग मे प्रवृत्त नहीं हो सकता है और न साधक ही वन सकता है । इन्द्रियो का यदि दमन न किया जाय तो शास्त्रकारों ने यहा तक कह दिया है कि आत्मा का भी विनाश हो जाता है। कहा भी है- देखो जब क्रमशः एक एक इन्द्रिय के विषय मे लोलुप होने से कुरग-हिरण, मातग-रस्ती, पतंग, भ्रमर एव मीन - मछली, ये प्राणी अपने प्राणों से रहित होते है तब जो मनुष्य पाचो इन्द्रियो के विषय मे लोलुप बनेगा क्या वह विनष्ट नही होगा ? परतु अवश्य विनष्ट होगा - दुर्गति को प्राप्त करेगा । अतः जिस प्रकार यन्ता - अश्वरोही - घुडसवार- इच्छित मार्ग पर चलाने के लिये घोडे को लगाम द्वारा अपने आधीन बना लेता है उसी प्रकार आत्महितैषी का कर्तव्य है कि वह भी इन इन्द्रियरूपी घोड़ो को कि जो अपने-अपने ન કરે તે તે મુક્તિ માર્ગમા પ્રવર્તી બની શક્તા નથી તેમજ સાધક પણુ અની શકતા નથી ઇન્દ્રિયાનુ જો દમન ન કરવામા આવે તા શાસ્ત્રકારોએ ત્યા સુધી કહેલુ છે કે, આત્માના પશુ વિનાશ થઈ જાય કહ્યુ પણ છે–જીએ જ્યારે ક્રમથી એક એક ઇન્દ્રિયના વિષયમા લેલુપ હોવાથી કુર ગ–હરણુ, માતગ હાથી, પતગ, ભ્રમર, તેમજ માછલી, આ પ્રાણી પેાતાના પ્રાણાથી રહિત અને છે તેા પછી માણસ જ્યારે પાચેય ઇન્દ્રિયાના વિષયમા àાલુપ બની રહેતા તેના નાશ ન થાય? ખરેખર નાશ થવાના દુગતિને પ્રાપ્ત કરશે. એથી જે રીતે ઘેાડેસ્વાર ઇચ્છિત માર્ગ ઉપર ચલાવવા માટે ઘેાડાને લગામ દ્વારા પેાતાના આધિન મનાવી લે છે એજ પ્રકારે આમહિતૈષીતુ કતવ્ય છે કે, તે પણ આ ઈન્દ્રિયરૂપી ઘેાડાઓને કે જે પાત પાતાના વિષયેાની તરફ અર્થાત અસયમ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy