SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका गा १५ आत्मदमने इष्टान्त यद्वा-मात्मा माहोन्द्रिय दमितव्य एर वाहोन्द्रिय पञ्चविधं प्रोनचक्षुर्माण रसनस्पर्शनभेदात् । पाटेन्द्रियाणा दमनाकरणे आत्मनो विनाशः स्यात् । उक्तचजिस प्रकार सूर्य के उदय होने के पहिले उसका आलोक-प्रकाश प्रसृत हो जाता है उसी प्रकार समस्त स्पादिक पदार्थोंको विपय करने वाला यह प्रतिमज्ञान, केवलज्ञानरूप सूर्य के उदित होने के पहिले उसकी प्रभा सरीग्वा प्रकट हो जाता है। जिससे यह बात निश्चित हो जाती है कि अब इस आत्मा मे केवलज्ञान का उदय होनेवाला है। जन मनोनिग्रह का अभ्याम सर्वोत्कृष्ट अवस्था सपन्न हो जाता है तब उस समय आत्मा मे केवलज्ञान की उद्भूति हो जाती है । इसके समस्त पदायाँका स्पष्ट प्रतिभास होने लग जाता है। कोई भी रूपी अयचा अरूपी पदार्थ ऐसा नहीं पचता जो केवलज्ञान का चिपय नहीं बनता हो। यह ज्ञान अनुपम हे-ऐसा कोई और ज्ञान नहीं है-कि जिससे इसे उपमित किया जा सके। इसके द्वारा प्रकाशित पदार्थों में किसी भी प्रकार से राधा नही आती है । इस प्रकार महात्मासे कहकर वह मन नामका पुरुप अन्तर्हित हो गया ॥ आत्मा शब्द का अर्थ याद्य इन्द्रिया भी है। वे स्पर्शन, रसना, घाण, चक्षु और कर्ण के भेद से ५ प्रकार की है। मोक्षाभिलापी आत्मा જ્ઞાનની અપેલા રહેતી નથી જેમ સૂર્ય ઉદય થયા પહેલા તેને આવવાને પ્રકાશ પ્રસાર પામે છે, ભાસ પ્રસ્તુત બને છે તે પ્રકારે સમસ્ત રૂપાદિક પદા Èને વિષય કરવાવાળા આ પ્રાતિજ જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ સૂર્યના ઉદય થતા પહેલા તેની પ્રભારૂપે પ્રગટ થાય છે જેથી એ વાત નિશ્ચય બને છે કે હવે આ આત્મામાં કેવલજ્ઞાનને ઉદય થવાને છે જ્યારે મને નિગ્રહને અભ્યાસ સર્વોત્કૃષ્ટ અવસ્થા સંપન્ન બની જાય છે, ત્યારે તે સમય આત્મામા કેવલજ્ઞાનની ઉદ્દભૂતિ થઈ જાય છે આથી સમસ્ત પદાર્થોને સ્પષ્ટ પ્રતિભાસ થવા લાગી જાય છે કેઈ પણ રૂપી અથવા અરૂપી પદાર્થ એ નથી બચતે જે કેવલજ્ઞાનને વિષય ન બનતે હોય, આ જ્ઞાન અનુપમ છે એવુ બીજુ કઈ જ્ઞાન નથી કે જેનાથી આને ઉપમિત કરી શકે તેના દ્વારા પ્રકાશિત પદાર્થોમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી નથી આ પ્રકારે મહાત્માને કહીને તે મન નામને પુરૂષ અતર્ધાન થઈ ગયે આત્મા શબ્દનો અર્થ બાહ્ય ઇન્દ્રિયો પણ છે, જે સ્પર્શન, રસના, પ્રાણુ, ચક્ષુ, અને કાનના ભેદથી પાચ પ્રકારની છે મેક્ષાભિલાવી આત્મા એનુ દમન
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy