SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे 'धन्योऽस्मि, कृतपुण्योऽस्मि, कृतलक्षणोऽस्मि भदर्शनेन, भरदागमन दरिद्रस्य गृहे स्वर्णवृष्टिनि कामधेनुसि मम सर्वसौभाग्यजनम्" इत्युक्वा स्वगृह सादर मानीय विपुलमशन पान खाद्य साद्य ददाति, दत्त्वा च पुनः पुनः स्तौति, तत्र मुनिः स्वात्मान नोत्कर्षयेत् । ९८ चेहरा प्रसन्न हो जाता है। मन मे एक प्रकार का विलक्षण सतोष आ जाता है, उस समय उसे बड़ा भारी आनन्द आता है । उस आनन्द में तल्लीन होता हुआ वह श्रावक उस समय एक प्रकार से अपने आपको भी भूल सा जाता है और वन्दना एव नमस्कार कर भक्ति के आवेश से स्वय अपने गुरु महाराज की स्तुति करता हुआ कहता है हे नाथ ! आज मैं धन्य हुआ है कृतपुण्य हुआ है और मेरी यह पर्याय सफल हुई है जो आपके दर्शन पाये । दरिद्र के घर मे सुवर्ण की वर्षा के समान एव कामधेनु के समान आप का मेरे घर पधारना मेरे परम सौभाग्य का उत्पन्न करने वाला एव वृद्धि करनेवाला है । इसलिये पधारिये और घर को पावन कीजिये-: - इस प्रकार कह कर वह महात्मा को अपने घर लाता है और सादर उन्हें विपुल अशन, पान, खाद्य एव स्वाद्य चार प्रकार का आहार देता है । फिर बारम्बार उनकी स्तुति करता है। ऐसी प्रशसा सुनकर गृहस्थकी ऐसी विनय भक्ति देखकर साधु को फूल नहीं जाना चाहिये । એક પ્રકારના વિલક્ષણુ સતાષ આવી જાય છે એ સમયે એને ધ્યેાજ આનદ થાય છે એ આનદમા તલ્લીન થતા થતા તે શ્રાવક એ સમયે એક પ્રકારથી પેાતે પેાતાને પણ ભુલી જાય છે અને વદના એત્ર નમસ્કાર કરી ભક્તિના આવેશથી સ્વય પેાતાના ગુરુ મહારાજની સ્તુતિ કરતા કહે છે કે હે નાથ ! આજ હુ ધન્ય અન્ય છુ, કૃત પુણ્ય અન્ય છુ, અને મારી આ પર્યાય સફળ મની છે જે આપના દન થયા દરિદ્રના ઘરમા સેનાના વરસાદ સમાન તેમ કામ ધેનુ સમાન આપનુ મારે ઘેર પધારવુ મારા પરમ સૌભાગ્યને ઉત્પન્ન કરવાવાળુ અને વૃદ્ધિ કરનાર છે આ માટે પધારે। અને ઘરને પાવન કા આ પ્રકારે કહી તે મહાત્માને પેાતાને ઘેર લાવે છે. અને આદર માનથી તેમને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાઘ એમ ચાર પ્રકારના આહાર આપે છે પછી વારવાર તેની સ્તુતિ કરે છે એવી પ્રશંસા સાભળી, ગૃહસ્થની એવી વિનય ભક્તિ જોઈ, સાધુએ ફુલાઈ જવું ન જોઈએ
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy