SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे ज्ञानमुत्पन्नम्, ततः केवलज्ञानमभावादसी सममदेश इन पहन गुरुणा प्रोक्तःमार एव सारः, अधुना कीदृशः सममदेशे इनसि ? शिष्येणोक्त - युष्मत्मसादान्मम न समभवति । पुनर्गुरुणोक्तम्- किं रे! ज्ञान समुत्पन्न तन । शिष्येणोक्तम् एनम् । पुनर्गुरुगा मोक्तम् - प्रतिपाति, अमतिपातिना ज्ञानमुत्पन्नम् ? | तेनोक्तम् - अप्रतिपाति । ततो गुरुः पथाचाप कुर्वन् वदति -हा ! मया केली आशातितः - इत्युक्त्वा शिष्यशिरसि रजोहरणदण्डप्रहारजनित रुधिर माह पश्यन् पुनः प्राप्तकर घातक कर्मोंका नाशकर उस शिष्य ने केवलज्ञान को प्राप्त किया । केवल ज्ञान के प्रभाव से यह गुरुको उस प्रकार अब लेजाने लगा कि मानो सम प्रदेशमे ही वह चल रहा हो । गुरुजीने कहा कि मार ही सार है, इतना मार ने पर अब तृ सीधा चलने लगा है। शिष्यने कहा महाराज आपके प्रभाव से ही यह सन कुछ हो रहा है- अर्थात् पहिले चलते समय उँची नीची जगह मे मेरा पैर पडता था सो आपको कष्ट होता था । पर अब नही पडता है अतः समभूमि मे चलने की तरह चल रहा हू | गुरु महाराज ने कहा तो क्या तुझे ज्ञान उत्पन्न हो गया है ? शिष्यने कहा हा ' पुनः गुरु महाराज ने कहा यह ज्ञान प्रतिपाति उत्पन्न हुआ है या अप्रतिपाति उत्पन्न हुआ है। शिष्यने उत्तर दिया महाराज । अप्रतिपाति ज्ञान उत्पन्न हुआ है । बाद गुरु ने कहा ! हाय ! मैं ने केवली की इस समय आशातना की है। इस प्रकार कह कर गुरु जी शिष्य के शिर पर रजोहरण के दण्ड के प्रहार से बहते हुए रुधिर को देख-देख નાશ કરી તે શિષ્યે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું કેવલજ્ઞાનના પ્રભાવથી તે ગુરુને એવા પ્રકારે લઈ જવા લાગ્યું કે જાણે તે સમપ્રદેશમા ચાલી રહ્યા હાય ગુરુજીએ કહ્યુ કે “ માર જ સાર છે ” આટલુ મારવાથી હવે તુ સીધા ચાલવા લાગ્યા છે, શિષ્યે કહ્યું મહારાજ ! આપના પ્રભાવથી જ આ સઘળુ મની રહ્યુ છે અર્થાત્ પહેલા ચાલતી વખતે ઉચી નીચી જગ્યામા મારા પગ પડતા હતા જેનાથી આપને કષ્ટ થતુ હતુ પણ હવે પડતા નથી એટલે સમભૂમિમા ચાલવાની માફક હુ ચાલુ છુ ગુરુ મહારાજે કહ્યુ કે શુ તને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયુ છે ? શિષ્યે કહ્યું હા ! ફરી ગુરુ મહારાજે કહ્યુ, તે જ્ઞાન પ્રતિપાતિ ઉત્પન્ન થયુ છે કે અપ્રતિપાતિ શિષ્યે કહ્યુ મહારાજ ! અપ્રતિપાતિ જ્ઞાન ઉત્પન્ન થયુ છે આથી ગુરુએ કહ્યુ, મે કેવલીની આ સમયે આસાતના કરી છે આ પ્રકારે કહીને ગુરુજીએ શિષ્યના શીર ઉપર રોહરણના દડના પ્રહારથી વહેતા રૂધીરને જોઈ વાર વાર અહાહા 1 मैं
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy