SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे दचाऽनेन विधामाय मा समयो न पदीयते, अद्य तु स्वयमेर प्रमादरा गतः । प्रतिक्रमणसमये सायकाले सौरनिर्यातन करिष्यामि । तदनु सायकाले दैसिक पतिक्रमणे कृते सति स चण्डो पन्दन समये आसपसमक्ष ब्रीति-गुरो ! मण्डूकनिराधनाया: मायश्चित्त कय न गृह्यते, एर पुनः पुनः शिष्येणोक्तः सन् गुरुः क्रोधवशेन त शिप्य ताडयितु सवेगमुत्थितो यावत् तदभिमुख गच्छति तावदुपाश्रये तमसि पापणमयस्तम्भ सघटित तस्य शिर. स्फुटितम् । तदाऽऽत-न्यान आसेवन शिक्षा देते रहते है। तथा मेरे ऊपर इतना अधिक कार्यभार रस दिया है कि जिससे मुझे विश्राम करने का भी समय नहीं मिलता है। और आप स्वय प्रमाद का सेवन करते है। आज सायकाल के समय प्रतिक्रमण करने के अवसर पर मैं उनसे समस्त वैर भाव का बदला लूगा । इस प्रकार विचार कर उसने सायकाल के समय प्रतिक्रमण कर चुकने पर वन्दना के समय श्रावकसघ के समक्ष गुरुमहाराज से कहा कि हे गुरो! आज आपने मडूक की विराधना का प्रायश्चित्त क्यो नहीं लिया। शिष्य की इस बात को गुरु महाराज ने लक्ष्य मे नही दिया। अत. शिष्य को बुरा मालूम दिया और ईर्ष्यावश उसने फिर से वही बात बारवार कही । गुरुमहाराज को सुनकर फ्रोध का आवेश हो आया। इससे वे उस शिष्य को मारने के लिये खडे हुए और उसकी तरफ आगे बढे । बीच मे उस उपाश्रय मे एक पापाण का स्तम्भ था રથી પ્રહણ રિક્ષા અને આસેવન શિક્ષા આપે છે અને મારા ઉપર એટલો અધિક કાર્યભાર રાખે છે કે જેથી મને વિશ્રામ કરવાનો સમય મળતા નથી, અને પિતે પ્રમાદનું સેવન કરે છે આજ સાજના વખતે પ્રતિક્રમણ કરવાનો અવસર ઉપર હું તેમનાથી સમસ્ત વેરભાવને બદલે લઈશ આ પ્રકારે વિચાર કરી તેણે સાય કાળનુ પ્રતિકમણ કરી લીધા પછી વદનાના સમયે શ્રાવક સઘની સમક્ષ ગુરુ મહારાજને કહ્યું કે હે ગુરુ ! આજ આપે દેડકાની વિરાધનાનું પ્રાયશ્ચિત કેમ ન લીધુ ? શિષ્યની આ વાતને ગુરુ મહારાજે લક્ષમાં લીધી નહી આથી શિષ્યને ખરાબ લાગ્યું અને ઈર્ષાવશ ફરીથી તેને તે વાત વારંવાર કહી ગુરુ મહારાજે સાભળીને તેમના મનમાં કાધનો આવેશ આવી ગયો જેથી તે પિતાના શિષ્યને મારવા ઉભા થયા અને તેની તરફ આગળ વધ્યા, વચમા તે ઉપાશ્રયમાં એક પત્થરને સ્ત ભ હતે જે અધિકાર હોવાના કારણે દેખવામાં આવતો ન હતો તે સ્તભ સાથે
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy