SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ गा० १३ चण्डशिप्यदृष्टान्त थण्डनाममः शिष्यो मिरितः । अथैकटा भिषाचयों गच्छतस्तस्याचार्यस्य मार्गेऽकस्मादज्ञानतो मृतमण्डूकलेवरोपरि चरणतल सलग्नम् । तदनुगतोऽसौ चण्डस्तदानींगुरुमब्रवीत्-जहह ! भवता चरणाघातेन मण्डूको मारितः, तदा गुरुः शिष्यवचन श्रुत्वा दुःशीलोऽयमिति मत्वा समतामवलम्व्य मौनमास्थाय स्वस्थानमागत्य स्वाध्यायव्यानसलग्नो जातः । तदानों चण्डेन मनसि पिचारितम्-मामय प्रतिदिन प्रतिक्षण ग्रहणासेवनाशिक्षाया प्रेरयति-मा प्रमाद्यताम् , मा प्रमाद्यताम् । इति कार्यभार छिद्रोका अन्वेपण करना ही एक उसका काम था। इसी से गुरुमहाराज जैसे परमोपकारी के साथ भी यह सदा अपनी छेष भरी दृष्टि रखा करता था। एक दिन की बात है कि जब गुरु महाराज स्वय गोचरी के लिये जा रहे थे-तम मार्ग में इनका पैर एक मृतक मण्डूक के कलेवर के ऊपर अनजान से पड गया । साय में यह गोधी शिष्य भी था। जो गुरुमहाराज के पीछे-पीछे चल रहा था। उसने ज्यो ही यह देखा, सहसा बोल उठा कि गुरु महाराज आप के पैर के आघात से मडूक की विराधना हुई है। इस प्रकार शिष्य का वचन सुनकर और यह दुःशील है ऐसा जानकर समता का अवलयन करके चुपचाप गुरु महाराज अपने स्थान पर वापिस लौट आये और वहा आकर स्वाध्याय एव ध्यान में लीन हो गये। ऐसा देखकर उस समय चड-(क्रोधी शिग्य) ने मनमे विचार किया-देवो गुरु महाराज तो मुझे प्रतिदिन एव-प्रतिक्षण "प्रमाद मत करो, प्रमाद मत करो" इस प्रकार से ग्रहण शिक्षा और મહારાજના છિદ્રોનું અન્વેષણ કરવું એ જ એનું કામ હતું એથી ગુરુ મહારાજ જેવા પરમેપારીના સાથે પણ સદા પિતાની દેશભરી દહી રાખ્યા કરતો હતો એક દિવસની વાત છે કે, જ્યારે ગુરુમહારાજ પિતે ગોચરી માટે જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં તેમને પગ એક મરેલા દેડકાના કલેવર ઉપર બાણથી પડી ગયો તે ઢોધી શિષ્ય પણ સાથે હતો જે ગુરુ. મહારાજની પાછળ પાછળ ચાલતો હતો જ્યારે તેણે આ જોયુ તો તુર્તજ બેલી ઉઠયો કે ગુરુ મહારાજ આપના પગના આઘાતથી દેડકાનું મૃત્યુ થયુ છે આ પ્રકારના રિવ્યના વચન સાંભળીને અને તે દુ શીલ છે, તે જાણીને સમતાનું અવલ બન કરીને ગુરુ મહારાજ ચુપચાપ પિતાના સ્થાન ઉપર પાછા ફરી ગયા અને ત્યાં આવીને સ્વાધ્યાય તેમજ ધ્યાનમાં લીન બની ગયા આવું જોઈ ચડે (તે ધી શિષ્ય) મનમાં વિચાર કર્યો જુઓ ગુરુ મહારાજ તે મને પ્રતિદિન તેમજ પ્રતિક્ષણ “પ્રમાદ ન કરે, પ્રમાદ ન કરે” આ પ્રકા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy