SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे गीभिगुरुणा परुपाक्षराभि, स्तिरस्कृता यान्ति नरा महत्चम् । अलब्धशाणोत्कपणा नृपाणा, न जातु मौलौ मणयो सन्ति ॥१॥ च-पुनः क्षुद्र यालैः, अथवा पार्श्वस्थावसन्नकुशील्ससक्तयथाच्छन्दः सह ससर्ग-सङ्ग वर्जयेत् । परिणाम में वे जल से भरे हुए मेघ के समय उत्पन्न वाय के साथ जल कणिका के समान हितविधायक होते हैं। जिम प्रकार वर्षाकाल में जब आकाश में घटाए घिर आती हैं तो उससमय वायु का भी सचार होने लगता है-आंधी उठने लगती है और उसके उठते ही वे घटाएँ वरसने लगती हैं। इससे आतपतप्त-गरमीसे पीडित आत्माओं को शीतलता का अनुभव होने लगता है । इसी प्रकार उस समय गुरुजनों के वचन कठोर प्रतीत होते हैं परन्तु भविष्य में वे शिष्यों के लिये आत्मकल्याण के साधक होने से अनत शीतलताप्रदान करने वाले हो जाते हैं । शिष्यजन कोगुरु के वचन अनतहित विधायक, मोक्षपथप्रदर्शक,सावधकमनिवतक अमृतस्वरूप जानकर सरते रहना चाहिये । क्यों कि इनसे शिष्योंको आसेवनशिक्षा एव ग्रहण शिक्षा प्राप्त होती है व्रतों को ग्रहण करना एव उनका सम्यग्रीति से पालन करना यह शिक्षा गुरु के वचनोंसे ही शिष्यो को मिलती है । कहा भी है-गीभिगुरूणां० इत्यादिતે જળથી ભરેલા મેઘના સમયે ઉત્પન્ન થતા વાયુની સાથે જળકણિકાના જેવા હિત વિધાયક હોય છે જે પ્રકારે વર્ષાકાળમાં જ્યારે આકાશમાં ઘટાઓ ઘેરાય છે એ સમયે વાયુને પણ સંચાર થાય છે અને આધી ઉઠવા લાગે છે અને આધીના આગમનથી તે ઘટાઓ વરસવા લાગે છે એનાથી (તડ કાથી તપેલ) આતપતપ્ત આત્માઓને શીતળતાને અનુભવ થવા લાગે છે આ પ્રકારે એ સમયે ગુરૂજનનું વચન કઠેર જણાય છે પરંતુ ભવિષ્યમાં તે શિષ્યને માટે આત્મ કલ્યાણ, સાધક હોવાથી અનત શિતળતા આપનાર બને છે શિષ્યને ગુરૂને વચન અન ત હિત વિધાયક, મેક્ષપથ પ્રદર્શક, સાવધ કર્મ નિવર્તક અમૃત સ્વરૂપ જાણુંને સહી લેવા જોઈએ કેમકે તેનાથી શિષ્યને આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે વ્રતનું ગ્રહણ કરવું અને તેને સમ્યગુરીતિથી પાલન કરવું આ શિક્ષા ગુરૂના વચનથી જ शिष्यान भने छ ५५ छे-गीभिर्गुरुणां त्याहि
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy