SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराभ्ययनसूत्रे निरर्थकानि मोक्षार्थर्जितानि, यद्वा-हेयोपादेयरूपार्थानभिधायकानिशेषिकादीनि वात्स्यायनपणीतकामशास्त्राणि तु पर्जयेत्-परिहरेत् । अय भाषा-लौकिकशास्त्राणि तु-महानतपर्वतभेदने पञोपमानि, तपासयमकाननविनाशने दावानलसमानि, वे निरर्थक शास्त्र है । उनका अभ्यास नहीं करना चाहिये । क्यो कि वे अपने अभ्यासियोके लिये मोक्षमार्ग के यथार्य स्वरूप से वचित एव अपरिचित है । अथवा-निरर्थक वे शास्त्र है कि जिनके अध्ययन करने से जीवोको हेय और उपादेय रूप अर्थका भान न रो सके, जो इस प्रकार के मोक्ष अर्थ के अभिधायक नहीं है ऐसे वैशेपिक आदि-आदि द्वारा प्रणीत शास्त्र तथा वात्स्यायन दाराप्रणीत काम शास्त्रों का अध्ययन कभी भी मोक्षामिलापिओ को नहीं करना चाहिये। लौकिक-असर्वज्ञद्वारा उपदिष्ट लौकिक शास्त्र ससार बढ़ाने वाली ही शिक्षाओं से परिपूर्ण ह। इनसे साधुओ को अपने महानतों को पालन करनेकी शिक्षा यथार्थतया प्राप्त नहीं होती है। अत. उनका अध्येता अर्थात्-अध्ययन करने वाला भद्रपरिणामी सायुजन अपने व्रतों से भी च्युत हो जाता है । इसलिये ऐसे शास्त्रों का अध्ययन महाव्रतरूप पर्वत को नष्ट करने के लिये वनका काम करता है। सम्यग्दर्शन की पुष्टि जबतक जीव की नहीं होती हैं-तबतक उसे समस्त द्रव्यो से भिन्न आत्मद्रव्य मे दृढ श्रद्धा जाग्रत नहीं होती है। इस प्रकार के અસર્વજ્ઞોપદિ. શાસ્ત્ર છે તે નિરર્થક શાસ્ત્ર છે, તેને અભ્યાસ નહી કરે જોઈએ કેમકે તે એક અભ્યાસ માટે મેક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપથી વચિત અને અપરિચિત છે અથવા–નિરર્થક તે શાસ્ત્ર છે કે જેનું અધ્યયન કરવાથી જેને હેય અને ઉપાદેયરૂપ અર્થનું ભાન થઈ શકતું નથી જે આ પ્રકારના મોક્ષ અર્થના અભિધાયક નથી એવા વૈશેષિક આદિ આદિ દ્વારા પ્રતિ શાસ્ત્ર તથા વાત્સ્યાયન દ્વારા પ્રણત કામશાસ્ત્રોનું અધ્યયન કદી પણ મોક્ષના અભિલાષીએ કરવુ ન જોઈએ લૌકિક-અસર્વજ્ઞ–દ્વારા ઉપદિષ્ટ લૌકિક શાસ્ત્ર અસાર વધારનારી શિક્ષાઓથી પરિપૂર્ણ હોય છે તેનાથી સાધુઓને પોતાના મહાનતેનું પાલન કરવાની શિક્ષા યથાર્થ તયા પ્રાપ્ત થતી નથી. એટલે એનું અધ્યયન કરવાવાળા ભદ્રપરિણામી સાધુજન પિતાના વ્રતોથી પણ ચુત બની જાય છે. આ માટે એવા શાસ્ત્રોનું અધ્યયન મહા વ્રતરૂપ પર્વતને નષ્ટ કરનાર વજીનું કામ કરે છે સમ્યગુદર્શનની પુષ્ટિ ત્યા સુધી જીવને થતી નથી, ત્યા સુધી તેને સમસ્ત દ્રવ્યથી ભિન આત્મ દ્રવ્યમાં દ્રઢ શ્રદ્ધા જાગ્રત થતી નથી આ પ્રકારની શ્રદ્ધા જાગ્રત થયા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy