SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ - -- उत्तराध्ययनसूत्रे स्येत्यर्थः, अभार-कुत्सितो भाषः अभारः दुर्दशालक्षणः, स चेह भवे सर्वतो निष्कासनादिरूपः, परभवे गुरोराशातनया अधिः, नमोस्तपःसयमासमका, सयमभावेन मोक्षमार्गानाराधनम् , तेनानन्तससारपरिभ्रमणम् त तथाविधमभाव तपः श्रुत्वा-गुरुसनिधौ निशम्य आत्मना-स्वस्य, हित-मल्याणम् इच्छन् आत्मान धर्म मे स्थापित करता है । अथवा-भाव यह है कि कुत्ती सूकर और अविनीत शिष्यका स्वरूप सूनकर आत्महितैपी विनय शील नें। भावार्थ-इस गाथा द्वारा सूत्रकार यह उपदेश दे रहे है कि जो शिष्य आत्मकल्याण का अभिलापी है उसका कर्तन्य है कि वह इस विनयधर्मके आचरण करने मे थोड़ा भी प्रमाद न करे। कारण कि अविनीत शिष्य की वह दुर्दशा होती है जो पूतिकर्णी शुनी की तथा सूकर शिशु की हुई है । अविनीत के ऊपर किसी का भी विश्वास नहीं रहता वह इस भवमे गुरु की अकृपाका भाजन बनता हुआ जगहजगह अपमान आदि दुःस्थिति को सहन करता है और गच्छ से बाहर भी कर दिया जाता है तथा परभव मे गुरु की आशातना से बोधि के लाभ से भी वचित रहता है बोधिलाभ के विना कभी भी श्रेयस्कर मुक्ति का मार्ग उसे प्राप्त नहीं हो सकता है । क्यो कि बोधि के अभाव मे सम्यक् तप और सयम नही होता है । सम्यक् तप सयम के अभाव से मोक्षमार्ग की आराधना नहीं होती है और मोक्षવિનય ધર્મમાં સ્થાપિત કરે છે અથવા ભાવાર્થ એ છે કે—કુતરી, સૂકર અને અવિનીત શિષ્યનું સ્વરૂપ સાભળી આત્મહિતૈષી વિનયશીલ બને ભાવાર્થ...આ ગાથા દ્વારા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે જે શિષ્ય આત્મ કલ્યાણને અભિલાષી છે, એનુ કર્તવ્ય છે કે તે આ વિનય ધર્મને આચરણ કરવામા છેડે પણ પ્રમાદ ન કરે કારણ કે અવિનીત શિષ્યની આવી દુર્દશા થાય છે જે પૂતાણું ગુનીની તથા સૂર(ભૂડણુના બયાની) બાળકની થઈ છે, અવનીતને કઈ પણ વિશ્વાસ કરતું નથી તે આ ભવમાં ગુરૂની અકૃપાને ભાજન બની દરેક સ્થળે અપમાન આદિ સ્થિતિને સહન કરે છે અને ગચ્છથી બહાર કરી દેવામાં આવે છે અને પરભવમાં ગુરૂની આશાતનાથી બાધિના લાભથી પણ વચિત રહ્યા કરે છે ઍધિ લાભ વિના કદી પણ શ્રેયસ્કર મુક્તિને માર્ગ અને પ્રાપ્ત થઈ શકતું નથી કેમકે બધિના અભાવમા સભ્ય તપ અને સયમ હેતુ નથી સમ્યક્ તપ સયમના અભાવથી મિક્ષ માર્ગની આરાધના બની શકતી નથી અને મોક્ષમાર્ગની
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy