SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ४० उत्तराध्ययनसूत्रे अन दृष्टान्तस्तथाहि कस्मिविद् गच्छे एका अमणगुणमुक्तः सर्वथा भापरिनयर्जितः सा वाभासः शिष्य आसीत् । स च प्रतिदिन पुरःकर्मादिदोपदूपितमनेपणीय भक्तादिक गृहीत्वा महता सवेगेन प्रतिक्रमणकाले आलोचयति । तस्य गच्छाचार्यः प्रायश्चित प्रयच्छन् वदति-अहो पश्यत स्थमसौ भाउमगोपयन् शाठ्यहीनः सर्व इस अविनीततारूपी घाव के शेने पर शिष्यजनो मे स्वाभाविक चञ्चलता आजाती है, परन्तु जर उस घाव मे गुरुओं से भी प्रत्यनीक होनेरूप सडा आने लगता है तब उसकी दुर्गध को गुरुजन भी सहन नही कर सकते है, अत. वह सघ से अथवा गच्छ से बाहर कर दिया जाता है। यदि इस प्रकार की परिस्थितिवाले शिष्य को सघ से बाहर न करे तो कुल गण ण्च सघ मे मरान अनर्थ होता है । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है किसी गच्छ मे साधुओ के भीतरी आचार विचार से रहित परन्तु उपर से साधु जैसा ज्ञात होने वाला एक साध्वाभास शिष्य रहता था। वह प्रतिदिन पुर कर्मादिदोपो से दूपित अनेपणीय-आहारादिक ग्रहण करता और ऊपर से दिखावटी सवेगभाव से घडे जोर-शोर से प्रतिक्रमण के समय आलोचना किया करता था। गच्छाचार्य प्रायश्चित देते समय कहा करते कि देखो यह कितना भद्रपरिणामी जीव है जो अपने हार्दिक भावो को नहीं छुपाकर लगे हुवे अतिचारो की शुद्ध आलोचना કારણે અવિનીતતારૂપ ઘા ને લઈ તેના મનમાં ભારે ચચળતા આવી જાય છે પરંતુ ગુરૂ-આજ્ઞાના અનાદરરૂપી સડે એના દિલમાં લાગી જાય છે ત્યારે એની દુર્ગ ધીને ગુરૂજન પણ સહન કરી શકતા નથી એટલે એને સઘથી અથવા ગચ્છથી બાહેર કરી દેવામા આવે છે જે આ પ્રકારની પરિસ્થિતિવાળા શિષ્યને સઘથી બહાર કરવામાં ન આવે તે કુલ ગણ અને સઘમ મહાન અનર્થ બને છે આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે – કોઈ ગ૭મા સાધુઓના અંદરના આચાર વિચારથી રહિત પરતુ ઉપરથી સાધુ જેવો દેખાવ રાખતો એક સાધ્વાભાસ શિષ્ય રહેતો હતો તે દિન દહાડે આપા કર્માદિ દેથી દૂષિત અને વણીય આહારાદિ ગ્રહણ કરતો અને ઉપરના દેખાવમાં સવેગભાવથી ઘણુ જોરશોરથી પ્રતિકમણના સમયે આલેચના કર્યા કરતો ગુરૂ મહારાજ એને પ્રાયશ્ચિત્ત દેતી વખતે કહેતા કે જુઓ આ કેટલો ભદ્રપરિણમી જીવ છે જે પિતાના હાર્દિક ભાવને નહીં છુપાવતા
SR No.009352
Book TitleUttaradhyayan Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages961
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy