SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठ आदि ग्यारहवान महावीर १८४ निरयावलिकामरे '. ततः खलु स पद्मोऽनगारः श्रमणस्य भगवतो महावीरस्य तथारूपाणां स्थविराणाम् अन्तिके सामायिकादिकानि एकादशाङ्गानि अधीते । अधीत्य बहुभिः चतुर्थपष्टाष्टम० यावद् विहरति । ततः स पोऽनगारो तेन उदारेण यथा मेघस्तथैवधर्मजागरिका, चिन्ना, एवं यथैव मेघस्तथैव श्रमणं भगवन्तमापृच्छय विपुले यावत् पादपोगतः सन् तथारूपाणां स्थविराणाम् अन्तिके सामायिकादिकानि एकादशाङ्गानि, बहुमतिपूर्णानि पञ्च वर्षाणि श्रामउपदेशसे उसे वैराग्य हो गया। उमने महायलके समान ही माता पितासे प्रत्रज्याकी अनुमति मागी। तथा अन्तमें उसने प्रव्रज्या लेली और अनगार हो गया यावत् गुप्त ब्रह्मचारी हो गया। उसके बाद वे पद्म अनगारने श्रमण भगवान महावीरके तथारूप स्थविरोंके समीप सामायिक आदि ग्यारह अंगोंका अध्ययन किया। और बहुत सी चतुर्थ षष्ठ आदि तपस्था को । अनन्तर वे पद्म अनगार उदार-कठिन तपश्चर्या करनेसे तपः कर्मके आराधनके कारण उनका शरीर शुष्क-रूक्ष हो गया। मांस शोणितके सूख जानेके कारण इतने कृश हो गये कि उनके शरीरमें हड़ी और चमडा मात्र रह गया और उनकी सभी नसें दिखाई देने लगी। इसका विशेष वर्णन मेघकुमारके समान जानना । मेघ कुमारके समान ही इनने धर्म जागरणा की और विपुल गिरि पर जाने आदिका विचार किया और मेघकुमारके समान ही विपुल गिरिपर जाने के વાનની પાસે ગયા ત્યાં ભગવાનના ઉપદેશથી તેને વૈરાગ્ય થઈ ગયોતેણે મહાબલની પિઠેજ માતા પિતા પાસે પ્રવજ્યાની રજા માગી તથા છેવટે તેણે પ્રવ્રજયા (દીક્ષા) લીધી અને અનગર (ગૃહત્યાગી) થઈ ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા. - ત્યાર પછી તે પદ્મ અનગારે (ગૃહત્યાગી, શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરેની પાસે સામાયિક આદિ અગીયાર અગોનું અધ્યયન કર્યું અને બહુ રીતની ચતુર્થ તથા છઠ આદિ (૧-૨ ઉપવાસ) તપસ્યા કરી. પછી તે પદ્મ અનગારે ઉદાર કઠિન તપસ્યા કરવાથી તપ. કર્મનું આરાધન કરવાના કારણે તેમનું શરીર સૂકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું. લેહી માંસ સૂકાઈ જવાના કારણે એટલા કૃશ (નબળ) થઈ ગયા કે તેમના શરીરમાં હાડકા તથા ચમમાત્ર રહી ગયા અને તેમની બધી નસે દેખાવા લાગી આનુ વિશેષ વર્ણન મેઘકુમારના જવું જાણવું મેઘકુમારની પિઠેજ તેમણે ધર્મ જાગરણ કરી તથા વિપુલગિરિ ઉપર જવા આદિને વિચાર કર્યો તથા મેઘકુમારની પેઠે જ
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy