SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनीटीका अ. १ कूणिकस्य श्रेणिक घातकत्वे कारणम् १३१ दिति तापसं सत्कतु कोऽपि नाशकत् । तापसस्तादृशं राजभवनं निरीक्ष्य ततः परावृत्तो द्वितीयं मासं क्षपयितुं प्रारभत । शिरोवेदनायां शान्तायां राजा तापसमुपागच्छत् तापसश्च स्वनियमं राजानं श्रावितवान् । भूपः पुनः पारणार्थं तापसं प्रार्थितवान् । पारणादिने श्रेणिकराजधानीमसौ तापस आगतः । तस्मिन् दिने राजभवनं वह्निप्रदीप्तमासीदिति तापसागमनं राज्ञा विस्मृतम् अतस्तापसः परावृतत् । ततस्तृतीयं मासं स क्षपयितुं मारभत । वह्नौ शान्ते राजा तापसतापसका किसीने सत्कार नही किया । तापस इस प्रकार राजमहलको व्याकुल देखकर लौट गया और पुनः एक मासका उपवास करने लगा । जब राजाने शिरवेदनासे छुटकारा पाया तब वह पुनः उसी तापसके पास गया, और उसे पारणेके लिए अपने यहां आनेकी सविनय प्रार्थना की । तापसने राजाकी प्रार्थनाको सुनकर फिर अपने उस नियमको दोहराया और बाद में राजाके यहां पारणाके लिये आना स्वीकार कर लिया । पारणाके दिन वह तापस फिर राजा के यहां आया, परन्तु संयोग से उस दिन राजभवन में आग लग गयी, और राजा 'आज तापसका पारणा दिन है' यह भूल गया । तापस राजभवनको आग की लपटोंसे जलता हुआ देखकर लौट गया और फिर तीसरे महीने का उपवास करने लगा । आगके शान्त होजाने पर राजाको स्मरण हुआ कि मैंने तापसको पारणा के लिये आज बुलाया था परन्तु राजभवन में आग लग जाने से मैं उसे भूल गया, बेचारा વ્યાકુળ હતુ આથી તે તાપસના કાઇએ સત્કાર ન કર્યાં તાપસ આ પ્રમાણે રાજમહેલને અસ્થિર (વ્યસ્ત) જોઇ પાછા ફર્યાં અને ફરી તે એક માસના ઉપવાસ કરવા લાગ્યા જયારે રાજાને માથાના દુઃખાવા મટી ગયા ત્યારે તે ફરીને તેજ તાપસની પાસે ગયા અને તેને પારણા માટે પાતાને ત્યા આવવાની સવિનય પ્રાર્થના કરી. તાપસે રાજાની પ્રાર્થનાને સાભળી ફરીને પેાતાના તે નિયમ બીજી વાર કહ્યો અને પછી રાજાને ત્યા પારણાં માટે આવવાને સ્વીકાર કર્યાં સ પારણાને દિવસ તે તાપસ પાછે રાજાને ત્યાં આવ્યે પરંતુ સચેગવશાત્ તે દિવસ રાજભવનમાં આગ લાગી ગઈ તથા રાજા ‘આજે તાપસના પારણાંને દિવસ છે' એ ભૂલી ગયા. તાપસે રાજભવનને આગની જવાળાએથી ખળતું જોયું અને જોઇને પાછે. ફરી ગયા. અને પાછા ત્રીજા મહિનાના ઉપવાસ કરવા લાગ્યા. આગ શાંત થઇ ગયા પછી રાજાને યાદ આવ્યુ ૪-મે તાપસને પારણા માટે આજે ખેલાવ્યા હતા. પરંતુ રાજભવનમાં આામ લાગી જવાથી હું તે ભૂલી ગયા બિચારા તપસ્વી
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy