SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ मानचन्द्रिका टीका-वृषभहरणादिदृष्टान्तः सुहृद् भुञ्जान आसीत् , अतोऽसौ वृषभस्य समीपे न गतः, किं तु तृपमं दृष्टवान् , अतः स दरिद्र पुरुषो मित्रमनुक्त्वा गृहं गतः। स्वामिनोऽनवधानेन तृपभस्तदालयाद् बहिर्निर्गतः । तं चौरा अपहृत्य नीतवन्तः । वृषभस्वामी स्वालये वृषभमनालोक्य दरिद्र पुरुषस्य गृहं गत्वा तस्माद् याचते -यो मम वृषभस्त्वया समानीतस्तं वृषभं देहि । चौ रैरपहृतत्वात् स वृपभस्तेन कथं देयः स्यात् । ततोऽसौ दरिद्र पुरुषं न्यायालये नेतुं प्रवृत्तः ?।। गया था तो उस समय उस का मित्र भोजन कर रहा था, इसलिये उन बैलों के पास वह नहीं आसका, पर बैलों को उस ने आया हुआ अवश्य देख लिया था, अतः मित्र से वह दरिद्र व्यक्ति विना कुछ कहे सुने ही अपने घर पर चला आया। वहां बैल अपने स्वामी की असावधानी से घर से बाहर निकल गये। अरक्षित स्थिति में उन बैलों को देखकर चौर न जाने उन्हें कहां ले गये। जब बैलों के मालिक ने बैलों को ठाण में नहीं देखा ता वह भगकर अपने दरिद्र मित्र के घर पहुंचा। वहां जाकर उसने उस दरिद्र मित्र से बैलों की मांग की। कहा जो तुम वैल मेरे वहाँ से लाये थे वे दो। मित्र ने सुनकर कहा-बैल तुम्हारे घर पहुंचा दिये हैं। परन्तु मित्र ने उस की नहीं मानी और बैलों को दृढकर लाने की बात उससे कही। उस ने बैलों की खोज की तो वे उस को नहीं मिले, उन्हें तो चौर ले गये थे, इसलिये परस्पर में इन दोनों में झगड़ा हो गया। अन्त में बैलों के मालिक ने उसको कचहरी में न्याय प्राप्त करने की મિત્રને ઘેર આવ્યા. જ્યારે તે એ બળદને લઈને આવ્યા ત્યારે તેને મિત્ર ભજન કરતો હતો, તેથી તે એ બળદની પાસે આવી શકે નહીં પણ તેણે બળદોને આવતાં અવશ્ય જોયા હતા, તેથી તે ગરીબ આદમી મિત્રને કંઈપણ કહ્યા વિના પિતાને ઘેર ચાલ્યો ગયો. હવે એવું બન્યું કે તે બળદો પિતાના માલિકની બેકાળજીથી બહાર ચાલ્યા ગયા. તે બળદોને અરક્ષિત હાલતમાં જોઈને ચોર તેમને કેઈ અજાણ્ય સ્થળે લઈ ગયા. જયારે બળદના માલિકે બળદને ગમાણ પાસે ન જોયા ત્યારે તે ઝડપથી તેના મિત્રને ઘેર પહોંચ્યા. ત્યાં જઈને તેણે તે ગરીબ મિત્ર પાસે પિતાના બળદે માંગ્યા. તેણે કહ્યું કે તમે જે બળદો મારી પાસેથી લઈ ગયા હતા તે મને પાછા આપો. તે સાભ ળતાં જ મિત્રે કહ્યું કે બળદે તો તમારે ઘેર પહોંચાડી દીધાં છે, પણ મિત્રે તેની વાત માની નહીં અને બળદે શેધી લાવવાનું તને કહ્યું ઘણી શોધ કરવા છતાં પણ બળદો જયાં નહીં કારણ કે તેમને ચેર લઈ ગયો હતો. તે કારણે તે બંને વચ્ચે ઝગડે પડે. છેવટે બળદના માલિકે તેને ન્યાય મેળવવા
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy