SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ ७११ मानवन्द्रिका टीका-शाटकाविष्टान्तः समये समये कलाचार्य सम्मानयति । कलाचार्यो मम पुत्रेभ्यो बहुमूल्यानि द्रव्यानि गृहीतवानिति ज्ञात्वा राजाकोपवशात् तं कलाचार्य इन्तुमिच्छति । राजकुमारैरिदं वृत्त कथंचिद् ज्ञातम् । तैश्चिन्तितम्-आचार्योऽप्यस्माकं पिताऽस्ति । अतोऽस्माभिः केनाप्युपायेन स रक्षणीयः। तस्मिन्नेव आचार्यों भोजनार्थमागतः, स्नानं कृत्वा परिधानार्थ स्वशाटिकां याचते । राजकुमाराः-शुष्कां शाटिकां विदित्वाऽपि स्नानशाटी आर्द्राऽस्तीत्युक्तवन्तः, तथा द्वारस्य समीपे लघु तृणं स्थापयित्वा प्रोक्तवन्तःतृणमिदं दीर्घमस्ति । एवमेव क्रौञ्चनामा शिष्यः पूर्व कलाचार्यस्य दक्षिणतः प्रदक्षिणां कर्तुमर्हति, किं तु इदानीं स वामभागेन प्रदक्षिणां करोति। एवं कुमाराणामार्द्रशाटी समय २ पर बहु मूल्य द्रव्यों से सत्कृत किया करते थे। राजा को जब यह बात ज्ञात हुई कि कलाचार्य मेरे पुत्रों से बहुमूल्य वस्तुओं को लेता रहता है तो राजा ने कलाचार्य को मारने का विचार किया । राजकुमारों को अपने पिता का यह कुविचार जब किसी तरह से मालूम पड़ गया तो उन्हों ने सोचा-आचार्य भी तो हमारे पिता हैं अतः हमें उन की रक्षा किसी न किसी उपाय द्वारा अवश्य करनी चाहिये । वे ऐसा विचार कर ही रहे थे कि इतने में उसी समय कलाचार्य भी वहां भोजन करने के लिये आये । आते ही कलाचार्य स्नान कर के पहिरने के लिये राजकुमारों से धोती मांगी तो उन राजकुमारों ने सूखी धोती को गीली बतलाया। तथा द्वार के पास लघु तृण रखकर उसको दीर्घ (बडा) बतलाया। तथा इन शिष्यों में जो कोंच नाम का शिष्य था कि जो पहिले इन की प्रदक्षिणा दक्षिण भाग से किया करता था उसने वामभाग से प्रदक्षिणा વખત બહું મૂલ્ય દ્રવ્યથી તેમને સત્કાર કરતા હતા. રાજાને જ્યારે આ વાતની ખબર પડી કે કલાચાર્ય મારા પુત્ર પાસેથી બહુ મૂલ્ય ચીજો મેળવે છે, ત્યારે રાજાએ કલાચાર્યને મારવાનો વિચાર કર્યો. રાજકુમારને પિતાના પિતાને તે કુવિચાર જ્યારે કેઈ પણ રીતે જાણવામાં આવ્યો ત્યારે તેમણે વિચાયું–આચાર્ય પણ આપણા પિતા સમાન છે, તેથી આપણે કઈ પણ ઉપાયે અવશ્ય તેમનું રક્ષણ કરવું જોઈએ. તેઓ આ વિચાર કરી રહ્યા હતા કે એવામાં કલાચાર્ય પણ ભેજન કરવા માટે ત્યાં આવ્યાં આવતાં જ કલાચાયે સ્નાન કરીને પહેરવા માટે રાજકુમાર પાસે ધોતી માગી ત્યારે તે રાજકુમારેએ સૂકી ધોતીને ભીની બતાવી, તથા દ્વારની પાસે લઘુ તૃણ રાખીને તેને દીર્ઘ (મો) બતાવ્યું. તથા તે શિષ્યોમાં જે ક્રૌંચ નામને શિષ્ય હતો કે જે પહેલાં તેમની પ્રદક્ષિણા જમણી બાજુથી કર્યા કરતો હતો તેણે ડાબી બાજુથી પ્રદક્ષિણ કરવા માંડી આ પ્રમાણેના કુમારોના આચરણથી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy