SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ نق नन्दीसूत्रे अथ दशमोऽगददृष्टान्तः__ कस्यचिद्वाज्ञः सैन्यं शत्रुभूपेन विषप्रयोगेण मूच्छितं कृतम् । तादृशीं स्वसैन्यस्थितिं विलोक्य राजा वैद्यमाहूय वदति-प्रचुरं मम सैन्यं परचक्रेण विपाक्रान्तं कृतं तत्कथमेतत् प्रचुरं मम सैन्यं निर्विषं भवेत् ? । वैद्येनोक्तम्-सर्व स्वल्पेनैव कालेन नैरुज्यं प्राप्स्यति । ततो वैद्यः स्तोकमौपधमानीय राजानं दर्शयति । राजा नुसार वे पुरुष उस तुवी को लेकर उस राजा के पास पहुंचे और जैसा राजा ने उन से कहने को कहा था वैसा ही उन्हों ने वहां जाकर कहा। उस राजा ने अपने राजपुरुषों को उस समय बुलाया और तुंबी देकर कहा-कि विना फोडे इस में से रत्नो को बाहर निकालो। राजपुरुषों ने अनेक प्रकार के प्रयत्न किये परन्तु वे उस में से रत्न नहीं निकाल सके । यह आचार्य की विनयजा बुद्धि का नौवां उदाहरण हुआ॥९॥ दसवां अगदृष्टान्तकिसी एक राजा की सेना को उस से किसी विपक्षी राजाने विषप्रयोग द्वारा मूच्छित कर दिया था। अपनी सेना की इस स्थिति से चिन्तित होकर राजा ने उसी समय वैद्य को बुलाकर कहा-वैधजी! मेरा प्रचुर सैन्य परचक्र ने (शत्रु की सेना ने ) विषप्रयोग द्वारा मूच्छित कर दिया है तो अब आप बतलाईये-यह कैसे सचेत हो सकता है। राजा की बात सुनकर वैद्य ने कहा आप चिन्ता न कीजिये बहुत जल्दी आपका यह सैन्य ठीक हो जावेगा। ऐसा कहकर उसने राजा को थोड़ी सी औषधी लाकरके दिखलाई। તુંબડી લઈને તે રાજા પાસે પહોંચ્યા, અને રાજાએ જે પ્રમાણે કહેવાની સૂચના આપી હતી તે પ્રમાણે ત્યાં જઈને કહ્યું. તે રાજાએ તે જ સમયે પિતાના રાજપુરુષને બેલાવ્યા. અને તુંબડી આપીને કહ્યું કે આને કાપ્યા વિના તેમાંથી રત્નો બહાર કાઢી દે. રાજપુરુષોએ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પણ તેઓ તેમાંથી રત્નો કાઢી શક્યા નહીં. | આ આચાર્યની વિનચિકીબુદ્ધિનું નવમું ઉદાહરણ | ૯ | सभु मह (मोषध) ष्टांतકેઈ એક રાજાની સેનાને તેના દુશ્મન રાજાએ વિષપ્રયોગ દ્વારા મૂચ્છિત કરી નાખી હતી. પોતાની સેનાની એ હાલતથી ચિન્તતુર થઈને રાજાએ એજ સમયે વૈદ્યને બોલાવીને કહ્યું, “વૈદ્યજી મારા આખાં સૈિન્યને દુશમનની સેનાએ વિષપ્રયોગ દ્વારા મૂચ્છિત કરી નાખ્યું છે, તે આપ બતાવે કે આ લોકે કેવી રીતે સચેત થશે ?” રાજાની વાત સાંભળીને વૈદ્ય કહ્યું, “આપ ચિન્તા ન કરે ઘણું જલદી આપનું સૈન્ય સારું થઈ જશે.” એવું કહીને તેણે રાજાને થોડી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy