SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ का टीका अङ्कटान्तः ७५१ ततः कालान्तरे निक्षेपस्वामिना स्वनवलिका याचिता । श्रेष्ठी तस्मै नवलिकां दत्तवान् । यदा स नवळिकामुद्घाटय पश्यति तदा सर्वाणि कूटरूप्यकाणि दृष्ट्वा न्यायाधीशसमीपेऽभियागं कृतवान् । न्यायाधीशः पृच्छति - तव नवलिकायां कियन्ति रूप्यकाण्यासन् ? । निक्षेपस्वामी प्राह - सहस्रम् । न्यायाधीशेन परीक्षितम् " यावान् भागो नवलिकायाश्छिन्न आसीत् तावन्त्येव रूप्यकाण्यवशिष्टानि, नवलिका तु परिपूर्णा जाता । किंतु यावान् भागोऽधस्ताच्छिन्नस्तावान् न्यून इति नीचे के भाग को काटकर रूपये निकाल लिये और खोटे रूपये उसमें भर दिये तथा फटे हुए भाग को सीकर उसको ज्यों का त्यों कर नौली को रख दी। कुछ दिनों के बाद जिसने वह नौली सेठ के पास रखी थी वह आया और उससे अपनी वह धरोहर की रखी हुई नौली मांगी। सेठ ने मांगते ही उसको वह सौंप दी । उसको लेकर वह ज्यों ही खोलकर देखता है तो उसमें सब के सब रूपये खोटे खोटे उसको दिखलाई दिये । सेठ से कहा तो 'उलटा चोर कोतवाल को दंडे ' वाली कहावत चरितार्थ हुई । बिचारा वहां से दौड़ा हुआ न्यायाधीश के पास आया। मुकद्दमा चालू हुआ । न्यायाधीश ने पूछा- भाई ! तुम्हारी नौली में कितने रूपये भरे जा सकते हैं? तो उसने कहा- एक हजार । न्यायाधीश ने उस नौली में हजार रुपये भरकर परीक्षा की । परन्तु उस नौली के नीचे का भाग जितना कटा था उतने ही रुपये बच गये, नौली भर गई । अवशिष्ट रुपये डाल देने पर वह नौली सीई नहीं जा सकती थी । इससे न्यायाधीश को पूर्ण विश्वास हो गया कि इस नौली के नीचे के લીધા અને તેમાં ખોટા રૂપીયા ભરી દીધા, તથા ફાડેલા ભાગને સીવીને તેને હતા તેવા કરીને થેલીને મૂકી દીધી, કેટલાક દિવસ પછી જેણે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે આબ્યા અને તેણે પેાતાની થાપણની થેલી શેઠની પાસેથી પાછી માગી, શેઠે માગતાં જ તે તેને સેાંપી દીધી, તેને હાથમાં લઈ તે જેવી તેણે ખોલીને જોઈ કે તરત જ બધા ખોટા રૂપીયા તેની નજરે પડયા. તેણે શેઠને કહ્યું તેા “ ચાર કોટવાળને ડૅડ ” વાળી કહેવત જેવું થયુ, બિચારા ત્યાંથી દોડતા ન્યાયાધીશની પાસે ગયેા. કેસ ચાલુ થયા. ન્યાયાધીશે પૂછ્યું, “ ભાઈ ! તમારી થેલીમાં કેટલા રૂપીયા સમાય છે ? તેા તેણે કહ્યું, હજાર ’. ન્યાયાધીશે તે થેલીમાં હજાર રૂપીયા ભરી જોઈને તેની ખાત્રી કરી પણ તે થેલીની નીચેના જેટલેા ભાગ કપાયા હતા તેટલા ભાગમાં સમાય એટલા રૂપીયા ખાકી રહ્યાં છતાં થેલી ભરાઈ ગઈ. બાકીના રૂપીયા તેમાં ભરવાથી તે ચેલીને સીવી શકાતી ન હતી. તેથી ન્યાયાધીશને ખાતરી થઈ ગઈ કે આ હું એક
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy