SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्र % 3D अथ सप्तदशः पुत्रदृष्टान्तः कस्यचिद् वणिजो द्वे भार्येस्तः । तत्रैका पुत्रवती, अपरात्वपुत्राऽऽसीत् । अपुत्रा भार्या तं सपत्नीबालकं लालयति पालयति । अतः स बालको न जानाति-इयं मम मातुः सपत्नी इति । एकदा स वणिक् स्वभार्यापुत्रसहितो देशान्तरं गतः । गतमात्र एवासौ मृतः । ततस्तयोः स्त्रियोः पुत्रार्थ कलहो जातः । एकावदति-अयं मम पुत्रस्ततोऽहं गृहस्वामिनी । अपरामाह-अयं मम पुत्रस्ततोऽहमेव गृहस्वामिनी' इति । एवं तयोविवादे प्रवृत्ते सति द्वे अपि न्यायालयं गते । राजसचिवः स्वबुद्धया निर्णतुं राजपुरुषान् प्राह-अनयोर्यावन्ति धनानि सन्ति, तेषां द्वि भागं कृत्वा बालकं करपत्रेण सत्रहवां पुत्रदृष्टान्तकिसी वणिक् के दो स्त्रियां थीं। इनमें एक पुत्रवती थी और दूसरी पुत्र विना की थी। जिसके पुत्र नहीं था वह स्त्री अपनी सौत के पुत्र का लालन पालन बडे चाव से किया करती थी, इसलिये उस बालक को यह नहीं मालूम हो पाया कि यह मेरी मां है और यह मेरी विमाता है। एक दिन की बात है कि वह वणिक् इन दोनों स्त्रियों के साथ बालक को लेकर परदेश गया, परन्तु दैवदुर्विपाक से वह जाते ही मर गया। उसके मरते ही उन दोनों स्त्रियों में उस लड़के के लिये परस्परमें विवाद खड़ा हो गया। एक ने कहा - यह मेरा लड़का है अतः मैं घर की स्वामिनी हूं। दूसरीने कहा-यह मेरा लडका है, अतः मैं ही घरकी स्वामिनी हूं। इस प्रकार जब उन दोनों में विवाद बढ गया तो वे दोनों ही अन्त में न्यायालय की शरण में पहची। राजमंत्री ने अपनी सत्तरभुपुत्रहष्टांतકેઈ એક વણિકને બે પત્ની હતી. તેમાંની એકને એક પુત્ર હતે બીજીને કંઈ સંતાન ન હતું. જેને સંતાન ન હતું તે સ્ત્રી પોતાની શકયના પુત્રનું ઘણું પ્રેમથી લાલન પાલન કરતી હતી, તેથી તે બાળકને તે ખબર પણ ન હતી કે તે તેની માતા છે કે અપરમાતા. એક દિવસ તે શેઠ બને પત્નીઓ તથા બાળકને લઈને પરદેશ ગયે, પણ દુર્ભાગ્યે તે ત્યાં પહોંચતા જ મરણ પામ્યું. તેનું મૃત્યુ થતાં જ તે બન્ને સ્ત્રીઓ વચ્ચે તે બાળકની બાબતમાં ઝગડે ઉભે થયો. એકે કહ્યું-આ મારે પુત્ર છે માટે ઘરની માલિક હું છું. બીજી સ્ત્રીએ કહ્યું-આ તે મારે પુત્ર છે. તેથી હું જ ઘરની માલિક છું. આ રીતે બને વચ્ચે ઝગડે વધતાં તે બન્ને ન્યાયાલયમાં પહોંચી. રાજમંત્રીએ પિતાની બુદ્ધિથી
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy