SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिका टीका-हस्तिदृष्टान्तः -हे देव ! अद्य हस्तीनोत्तिष्ठति नोपविशति न च खादति नापि मलं मूत्र वा उत्सृजति, न चोच्छ्वास निःश्वासौ करोति, किं बहुना, हे देव ! कापि चेष्टा सचेतनस्य नास्ति । ततो राज्ञाकथितम्-अरे ! हस्ती भृतः किम् । ग्राम्यलोकैरुक्तम् हे देव ! भवन्त एव एवं वदन्ति न तु वयमिति । ग्राम्यलोकैरेवमुक्तो राजा तूष्णीं स्थितः । राजा सुप्रसन्नो जात इति मत्वा ग्राम्यलोकाः सहर्ष ग्रामं प्रविष्टाः। ॥ इति षष्ठो हस्तिदृष्टान्तः ॥ ६ ॥ और वह उसी रात को मर गया। रोहक के पास जाकर उन्हों ने जब इस समाचार से उसे अवगत कराया तो उसने उन से कहा कि तुम सब राजा के पास जाकर ऐसा कहो-"देव! आज हाथी न तो उठता है और न बैठता है, न खाता है न पीता है, न मलमूत्र का ही त्याग करता है, उच्छास-निश्वास क्रिया भी उस की बंध हो गई है, और अधिक क्या कहें जो सचेतन प्राणी कीचेष्टा होती है उसकी ऐसी कोई भी चेष्टा नहीं हो रही है"। ग्रामनिवासीजनों ने राजा के पास जाकर ऐसा ही कहा तोउन की ऐसी बात सुनकर राजा ने कहा "तो क्या हाथी मर गया है ?" राजा की ऐसी बात सुनकर उन ग्रामनिवासियों ने कहा-महाराज! आप ही ऐसा कह रहे हैं, हम तो ऐसा कुछ कहते नहीं हैं। ग्रामनिवासी पुरुषों की इस बात से राजा चूप हो गया और बडा प्रसन्न हुआ। वे सब के सब वादमें हर्षित होते हुए अपने २ घर पर वापिस लौट आये॥ ॥यह छट्ठा हस्ति दृष्टान्त हुआ॥६॥ પાસે જઈને આ સમાચાર તેને આપ્યા ત્યારે તેણે તેમને કહ્યું કે તમે બધા રાજાની પાસે જઈને આ પ્રમાણે કહે “દેવ આજે હાથી ઉઠતે નથી, બેસતો નથી, ખાતો નથી, પોતે નથી, મળમૂત્રનો ત્યાગ પણ કરતો નથી, તેની ઉડ્ડ વાસ નિ:શ્વાસની ક્રિયા પણ બંધ પડી ગઈ છે, વધુ શું કહીએ સચેતન પ્રાણીની જે ચેષ્ટા હોય છે એવી કોઈ પણ ચેષ્ટા તે કરતો નથી. ગામવાસીઓએ રાજાની પાસે જઈને એ પ્રમાણે જ કહ્યું, તે તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું, “તે શું હાથી મરી ગયો છે?” રાજાની એવી વાત સાંભળીને તે ગામ વાસીઓએ કહ્યું, “મહારાજ! આપ જ એવું કહે છે, અમે તે એવું કંઈ કહેતા નથી ” ગામવાસીઓની એ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયો અને ઘણે પ્રસન્ન થયા. તે બધા રાજી થતા પિતપોતાને ઘેર પાછા ફર્યા. છે આ છઉં હાથીનું દૃષ્ટાંત સમાપ્ત . ૬
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy