SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ मानन्द्रिका टीका-आचारागस्वरूपवर्णनम्. भवन्ति । एवं भूता गमा अनन्ता भवन्ति । तथा-पर्यवाः-पर्यायाः पदार्थधर्माः अनन्ता भवन्ति, ते च स्वपरभेदभिन्ना अक्षरार्थगोचरा वेदितव्याः। तथा-त्रसाः त्रस्यन्ति उष्णाघभिसंतप्ताः स्वाधिष्ठितोष्णादि स्थानात् उद्विजन्ते गच्छन्ति च छायाद्यासेवनार्थ स्थानान्तरमिति त्रसाः-द्वीन्द्रियादयः परीताः असंख्याताः सन्ति 'सुयं मे आउसंतेणं 'आउसं सुथं मे 'मे सुयं आउसं' इत्यादि । इस तरह अर्थ के भेद से पदों का उस उस रूप से संयोजन हो जायगा ये अभिधान के अनुसार गम कहे जायेंगे। इस तरह के गम अनंत होते हैं। 'अनंता पज्जवा'-आचारांगसूत्र में पर्यव-पर्याय-पदार्थधर्म-अनंत होते हैं यह दिखलाया गया है। स्वपर्याय एवं परपर्याय, इस तरह से पर्यायों के ये दो भेद कहे गये हैं, और ये पदार्थ के ही धर्मरूप से प्रतिपादित हुए हैं। यह अभी कहा जाचुका है कि लिजपर्यायों का संबंध पदार्थ के साथ अस्तित्व धर्म द्वारा होता है, तथा परपर्यायों का संबंध वहां नास्तित्वधर्म के द्वारा होता है । हरएक पदार्थ स्वपर्यायों से युक्त है एवं परपर्यायों से विहीन है । 'परित्ता तसा' अस नामकर्म के उद्य से युक्त जो जीव उष्ण आदि से संतप्त होकर दुःखी होते हैं एवं उष्णादि समन्वित स्वस्थान का परित्याग कर छाया से समन्वित हुए दूसरे स्थान में छाया के लेवन के लिये चले जाते हैं वे न जीव हैं । द्वीन्द्रिय, तेइन्द्रिय, चतुरिन्द्रिय एवं पन्चेन्द्रिय, इस तरह इनके अनेक भेद हैं । “सुयं मे आउसंतेणं " " आउसं सुयं मे " " मे सुयं आउस" त्याहि. આ રીતે અર્થના ભેદથી પદેનું તે તે રૂપે સાજન થઈ જશે. તે અભિધાન અનુસાર ગમ કહેવાશે. આ પ્રકારના ગમ અનંત હોય છે. “अनंता पज्जवा" माया सूत्रमा ५-पर्याया-पहाथ-धर्म-मानत હોય છે તે બતાવવામાં આવ્યું છે. સ્વપર્યાય અને પરપર્યાય, આ રીતે પર્યાના બે ભેદ બતાવ્યા છે, અને એ પદાર્થના જ ધર્મરૂપે પ્રતિપાદિત થયાં છે. એ હમણા જ બતાવવામાં આવ્યું છે કે નિજપર્યાને સંબંધ પદાર્થની સાથે અસ્તિત્વ ધર્મ દ્વારા થાય છે, તથા પરપર્યાનો સંબધ ત્યાં નાસ્તિત્વ ધર્મ દ્વારા થાય छ. ४२४ पहाथ २१पर्याय वाण छ मन. ५२५र्यायो विनाना छे. "परित्ता तसा" વસ નામકમના ઉદયથી યુક્ત જે જીવ ઉષ્ણ આદિથી ત્રાસીને દુઃખી થાય છે અને ઉષ્ણાદિ સમન્વિત પોતાના સ્થાનને પરિત્યાગ કરીને છાયાથી સમન્વિત એવા બીજાં સ્થાને છાયાના સેવનને માટે ચાલ્યા જાય છે તે ત્રસ જીવ છે. દ્વિીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય, આ રીતે તેમના અનેક ભેદ પડે છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy