SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ છંદ शानचन्द्रिका टीका-हेतूपदेशेन संश्रुतशिम्. यस्य तु खलु नास्त्यभिसंधारणपूर्विका करणशक्तिः स पाणी खलु हेतूपदेशेनाप्यसंज्ञीति लभ्यते । स च पृथिव्यादिरेकेन्द्रियो विज्ञेयः । तस्याभिसन्धिपूर्वकमिष्टानिष्टप्रवृत्तिनिवृत्त्यसंभवात् । याश्चाहारादिसंज्ञाः पृथिव्यादीनां वर्तन्ते, ताअप्यत्यन्तमव्यक्तरूपा इति तदपेक्षयाऽपि न तेषां संज्ञित्वव्यपदेशः। स एष हेतूपदेशेन संज्ञी वर्णितः, असंश्यपि वर्णितः।। अथ कोऽसौ दृष्टिवादेन संज्ञी ? इति शिष्य प्रश्नः । उत्तरमाह-'दिडिवाओवएसेणं०' इत्यादि । दृष्टिवादोपदेशेन-दृष्टिदर्शनं सम्यक्त्वादिः, दृष्टीनां वादो दृष्टिवादः, तदुपदेशेन तदपेक्षया संज्ञी स भवति यः संज्ञिश्रुतस्य क्षयोपशमेन संज्ञीपने के विचारमें द्रव्यमन की। इस तरह भावमन की अपेक्षा से जो कि आत्मस्वरूप होता है द्वीन्द्रियादिक असंज्ञी जीव संज्ञी कह दिये जाते हैं। जिन जीवोंमें अभिसंधारणपूर्वक कारणशक्ति नहीं है वे हेतृपदेश की अवेक्षा से भी संज्ञी नहीं हैं किन्तु असंज्ञी ही हैं । ऐसे जीव पृथिव्यादिक एकेन्द्रिय माने गये हैं, क्यों कि इन जवों की जो इष्टानिष्ट पदार्थों में प्रवृत्ति निवृत्ति होती है वह अभिसंधारण पूर्वक नहीं होती हैं। तथा जो आहार आदि संज्ञाएँ इन पृथिव्यादिकोंमें हैं वे भी अत्यन्त अव्यक्तरूपमें हैं, अतः इस अपेक्षा से भी उनमें संज्ञीपने का व्यपदेश नहीं बन सकता है। इस तरह यहां तक हेतपदेश की अपेक्षा संजी जीव का वर्णन हुआ। तथा इसके संबंध से असंज्ञी जीव का भी वर्णन हुआ। - फिर शिष्य पूछता है-हे भदन्त ! दृष्टिवाद की अपेक्षा से संज्ञी जीव का क्या स्वरूप है ? उत्तर-दृष्टिवाद की अपेक्षा से संज्ञी जीव का स्वरूप यह है-जो ભાવમનની અપેક્ષાએ જે કે આત્મસ્વરૂપ હોય છે દ્વીન્દ્રિયાદિક અસ શી જીવ સંસી કહેવાય છે. જે જીમાં અભિસંધારણ પૂર્વક કરણશકિત હોતી નથી તેઓ હેતુ પદેશની અપેક્ષાએ પણ સંજ્ઞી નથી પણ અસંજ્ઞી જ છે. એવા જીવ પૃથિવ્યાદિક એકેન્દ્રિય માનવામાં આવ્યાં છે, કારણ કે તે જીવોની જે ઈટાનિષ્ટ પદાર્થોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ થાય છે તે અભિસંધારણપૂર્વક થતી નથી. તથા જે આહારાદિ સંજ્ઞા તે પૃથિવ્યાદિર્કમાં છે તે પણ અત્યંત અવ્યક્તરૂપમાં છે, તેથી એ અપેક્ષાએ પણ તેમનામાં સજ્ઞીપણાનું આરોપણ શકય નથી. આ રીતે અહીં સુધી હેતૂપદેશની અપેક્ષાએ સંજ્ઞી જીવનું વર્ણન થયું. તથા તેના સંબંધથી અસંગીજીવતું પણ વર્ણન થયું. શિષ્ય પૂછે છે–હે ભદન્ત ! દુષ્ટિવાદની અપેક્ષાએ સંગીજીવનું શું સ્વરૂપ છે? ઉત્તરદષ્ટિવાદની અપેક્ષાએ સંજ્ઞીજીવનું સ્વરૂપ આ પ્રમાણે છે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy