SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिका टोका-हेतुपदेशेन संशिश्रुतम्. ૧ अथ कोऽसौ हेतुपदेशेन संज्ञीति शिष्यप्रश्नः । उत्तरमाह - ' हेऊवर सेणं० ' इत्यादि । हेतूपदेशेन - हेतुः = कारणं, तस्योपदेशः = कथनं, हेतूपदेशस्तेन-कारणोपदेशेनेत्यर्थः । कालिक्युपदेशेनाऽसत्यपि यः संज्ञित्वकारणमुपलभ्य संज्ञीति व्यपदि - श्यते स एवं भवति - यस्य प्राणिनः खलु अभिसंधारणपूर्विका = अभिसन्धारणम् = अव्यक्तेन व्यक्तेन वा विज्ञानेन आलोचनं, तत्पूर्विका = तत्कारणिका, करणशक्ति:करणं क्रिया, तस्यां शक्तिः = प्रवृत्तिः, अस्ति = विद्यते स प्राणी खलु हेतुपदेशेन संज्ञीति लभ्यते । अयं च द्वीन्द्रियादिः संमूच्छिमपञ्चेन्द्रियपर्यन्तो विज्ञेयः । ་ 1 -व्यक्त फिर शिष्य पूछता है - हे भदन्त ! हेतुपदेश से संबंध से संज्ञी का क्या स्वरूप है ? उत्तर - जिस जीव में अभिसंधारणपूर्विका कारण शक्ति होती है वह जीव हेतूपदेश के संबंध से संज्ञी माना गया है । तात्पर्य इसका यह है - यद्यपि ऐसा जीव कालिकी उपदेश की अपेक्षा संज्ञी नहीं माना जाता है, परन्तु संज्ञिपने के कारणों से उसे संज्ञी कह दिया जाता है । अभिसंधारणपूर्विका करणशक्ति का तात्पर्य इस प्रकार हैतथा अव्यक्त विज्ञान से जो आलोचना होती है- विचार धारा चलती है - उसका नाम अभिसंधारण है, क्रिया में जो प्रवृत्ति होती है वह करणशक्ति है । अभिसंधारणपूर्वक जो क्रियामें प्रवृत्ति होती है वह अभिसंधारण पूर्विका करण शक्ति है। यह अभिसंधारण पूर्विकाकरणशक्ति ही यह हेतूपदेश है। यहां हेतूपदेश की अपेक्षा संज्ञीपना असंज्ञी संमूच्छिम पंचेन्द्रिय जीव से लेकर द्वीन्द्रिय जीवों तक माना गया है। तात्पर्य इसका यह है, जो जीव अपने शरीर के पालन के लिये વળી શિષ્ય પૂછે છે-હે ભદન્ત ! હેતૂપદેશના સ’'ધથી સ ́જ્ઞીનું શુ સ્વરૂપે છે? ઉત્તર—જે જીવમાં અભિસંધરણ પૂર્વિકા કારણ શક્તિ હાય છે તે જીવ હેતુપદેશના સંબંધથી સજ્ઞી માનવામાં આવ્યા છે. તેનું તાત્પર્ય એ છે કે એવા જીવ કાલકી ઉપદેશની અપેક્ષાએ સન્ની માનવામાં આવતા નથી, પણ સંજ્ઞીપણાના કારણેાથી તેને સની કહી દેવાય છે. અભિસંધારણ પૂર્વિકા કરણ શક્તિનુ· તાત્પર્ય આ પ્રમાણે છે—વ્યક્ત તથા અવ્યક્ત વિજ્ઞાનથી જે આલેાચના થાય છે-વિચારધારા ચાલે છે તેનું નામ અભિસ ધારણ છે, ક્રિયામાં જે પ્રવૃત્તિ થાય છે તે કરણશક્તિ છે. અભિસંધારણ પૂર્વક જે ક્રિયામા પ્રવૃત્તિ થાય છે તે અભિસ'ધારણ પૂર્વિકા કારણુશક્તિ છે. આ અભિસ ધારણ પૂર્વિકા કરણશકિત જ અહીં હેતૂપદેશ છે. આ હેતુપદેશની અપેક્ષાએ સજ્ઞીપણુ અસંસી સમૂચ્છિમ પંચેન્દ્રિય જીવથી લઈને દ્વીન્દ્રિયજીવા સુધી માનવામાં આવેલ છે. न० ५९
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy