SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ४१० मन्दीसरे सर्वत्रापि अवग्रहेहापूर्वमवायज्ञानमुत्पद्यते, केवलमभ्यासदशामापन्नस्य शीघ्रतरमवग्रहादयः प्रवर्तन्ते इति कालसौक्ष्म्यात् ते स्पष्टं न संवेद्यन्ते। यथा उत्पलपत्रशतभेदने कालभेदो दुर्लक्ष्यस्तथाऽवग्रहेहाकालस्य दुर्लक्ष्यतया सुस्पष्टवोधो न भवति । पुष्टपर्याय अर्थावग्रह है, यह बात अभी बतलाई ही जा चुकी है। अर्थावग्रह का विषय मात्र सामान्य है और यह श्रोत्रेन्द्रिय जन्य अर्थावग्रह अथवा घ्राणेन्द्रिय आदि जन्य अर्थावग्रह व्यंजनावग्रहपूर्वक ही होता है। इसलिये यह बात सर्वत्र पदार्थ का ज्ञान होते समय स्वीकार करनी चाहिये कि अवायज्ञान अवग्रह तथा ईहापूर्वक ही होता है, विना इनके नहीं। हां ! जो अभ्यासदशासंपन्न व्यक्ति हैं उनमें ये अवग्रहादिक शीघ्रतर प्रवर्तित होते रहते हैं, अतः काल की सूक्ष्मता से स्पष्टरूप से अनुभवमें नहीं आते, और ऐसा ज्ञान होता है कि अवग्रह ईहा के विना भी अवायज्ञान हो गया है। कमल के सौ पतों को एक पर एक रखकर जब कोई व्यक्ति उन्हें सुई से छेदता है तो उसे ऐसा ही मालूम होता है कि ये सब पत्ते एक ही साथ छिद् गये हैं, परन्तु ये सब पत्ते एक साथ नहीं छिदे हैं, क्रमशः ही छिदे हैं, परन्तु काल की सूक्ष्मता एक साथ छिदे ही ज्ञात होते हैं। इसी तरह अभ्यासदशामें अवग्रह आदि का काल अतिसूक्ष्म होने से दुर्लक्ष्य होता है, अतः वहां इनका समयभेद अनुभवमें नहीं आता है। વિષય માત્ર સામાન્ય છે, અને આ શ્રેગ્નેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ, અથવા ધ્રાણેન્દ્રિય આદિ જન્ય અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહપૂર્વક જ થાય છે. તે કારણે આ વાત સર્વત્ર પદાર્થનું જ્ઞાન થતી વખતે સ્વીકારવી જોઈએ કે અવાયજ્ઞાન, અવગ્રહ તથા ઈહાપૂર્વક જ થાય છે, તેમના વિના નહીં. હા, જે અભ્યાસદશાસંપન્ન વ્યક્તિઓ છે તેમનામાં અવગ્રહાદિક વધારે ઝડપથી પ્રવર્તિત થતાં રહે છે. તેથી કાળની સૂક્ષમતાથી તેઓ સ્પષ્ટરૂપે અનુભવવામાં આવતા નથી, અને એવું લાગે છે કે અવગ્રહ ઈહા વિના પણ અવાયજ્ઞાન થઈ ગયું છે. કમળનાં સે પાનને એક ઉપર એક ગોઠવીને જ્યારે કેઈ વ્યકિત તેમને સોય વડે છેદે છે, તે તેને એમ જ લાગે છે કે એ સઘળાં પાન એકજ સાથે છેદાઈ ગયાં છે. પણ તે બધા પાન એકસાથે છેદાયાં નથી, વારા ફરતી છેડાયાં છે, તોપણ કાળના સંદર્ભ: તાને લીધે તેઓ એકસાથે છેદાયાં હોય એવું લાગે છે. એ જ રીતે અભ્યાસંદશામાં અવગ્રહ આદિને કાળ અતિસૂક્ષમ હોવાથી દુર્લક્ષ્ય થાય છે, તેથી ત્યાં તેમના સમયભેદ અનુભવવામાં આવતું નથી.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy