SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ मन्दीरत्रे भ्योऽपि व्यावृत्तिग्रहीता न स्यात् , तदा 'शब्दोऽय'-मिति निश्चयोऽपि न स्यात् । तस्मात् 'शब्दोऽयं नाशब्दः' इति विशेषज्ञानमेव । तथा च ' शब्दोऽय'-मिति ज्ञानस्य विशेषग्राहकत्वान्निश्चयरूपत्वाचावाय एव, न तु अवाह इति । उत्तर--" यह शब्द है" ऐसा ज्ञान भी विशेषग्राहक ही माना जावेगा, कारण कि-" यह शब्द है-अशब्द नहीं है-अर्थात् यह रूपादिक नहीं है " ऐसा ज्ञान, विशेष का प्रतिभास स्वरूप होने से विशेषप्रतिभासात्मक ही है, कारण कि-इस ज्ञानमें शब्द को रूपादिक से व्यावृत्तिरूपमें-पृथकरूप-ग्रहण किया गया है, नहीं तो “यह शब्द नहीं है" इस प्रकार का निश्चय शब्दमें कैसे किया जा सकता है । रूपादिकोंसे भिन्नता जब तक शब्दमें नहीं जानी जावेगी जब तक यह कैसे बोध हो सकेगा कि-"यह अशब्द नहीं है-शब्द है" इस प्रकार की भिन्नताका उसमें बोध होने से शब्द का बोध होता है, तब यह ज्ञान सामान्यप्रतिभाम वाला न होकर विशेष प्रतिभास वाला ही माना गया है। सामान्यप्रतिभास वाले ज्ञानमें पर की व्यावृत्ति पूर्वक अपने विषयका निश्चय नहीं होता है, वहां तो सामान्यरूप से ही बोध रहा करता है, अतः अशब्द व्यावृत्ति पूर्वक हुआ यह शब्द का निश्चय अवायज्ञान है ऐसा मान लेना चाहिये-अवग्रहरूप नहीं मानना चाहिये। उत्तर- 2॥ २७६ छ" शान पर विशेष या मानी शाय. કારણ કે આ શબ્દ છે–અશબ્દ નથી. એટલે કે રૂપાદિક નથી” એવું જ્ઞાન વિશેષના પ્રતિભાસ સ્વરૂપ હોવાથી વિશેષ પ્રતિભાસાત્મક જ છે, કારણ કે આ જ્ઞાનમાં–શબ્દને રૂપાદિકથી વ્યાવૃતિરૂપેપૃથકરૂપે-ગ્રહણ કરાયેલ છે, નહીં તે “આ અશબ્દ નથી” એ પ્રકારને નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકેથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણવામાં આવે ત્યાં સુધી એ બોધ કેવી રીતે થશે કે “આ અશબ્દ નથી એ પ્રકારને નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકેથી ત્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણુ વામાં આવે ત્યાં સુધી એ બધ કેવી રીતે થશે કે “આ અશબ્દ નથી, શબ્દ છે આ પ્રકારની ભિન્નતાને તેમાં બંધ થવાથી શબ્દને બંધ થાય છે, ત્યારે જ આ જ્ઞાન સામાન્ય પ્રતિભાસવાળું ન ગણતા વિશેષ પ્રતિભાસવાળું જ ગણાયું છે. સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનમાં પરની વ્યાવૃત્તિ પૂર્વક પિતાના વિષયને નિશ્ચયથતા નથી, ત્યાં તે સામાન્યરૂપે જ રહ્યા કરે છે તેથી અશબ્દ વ્યાવૃત્તિપૂર્વક થયેલ આ શબ્દનો નિશ્ચય અવાયજ્ઞાનરૂપ છે, એવું માની લેવું જોઈએ-અવગ્રહરૂપ ન માનવું જોઈએ.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy