SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ इह हि चक्षुषो रूपकृतावनुग्रहोपघातौ न भवतः, श्रोत्रेन्द्रियस्य तु शब्दकृत उपघातोऽस्ति, एतच्च प्रागेव प्रदर्शितम् , तस्मादतिप्रसङ्गापादनं नात्र संभवति । ___अपरं च-प्रस्यासन्नोऽपि जनः पवनस्य प्रतिकूलमवस्थितः शब्दं न शृणोति, पवनानुकूलावस्थाने तु दूरदेशावस्थितोऽपि शब्द शृणोति, अतएव लोके जना वदन्ति'वयं प्रत्यासन्ना अपि त्वदीयं वचो न शृणुमः' इति । यदि तु जना अप्राप्तमेव शब्दं रूपमिव गृह्णीयुस्तर्हि पवनप्रतिकूलावस्थानेऽपि जना रूपमिव शब्दं ग्रहीतुं शक्नुयुः, न च तथा शब्दं गृह्णन्ति, तस्मात् श्रोत्रेन्द्रियदेशे प्राप्ता एव शब्दपरमाणवः उत्तर-यह बात अभी ही युक्तियों द्वारा सिद्ध की जा चुकी है, चक्षु में विषयकृत उपघात और अनुग्रह नहीं होते हैं तथा ये उपघात और अनुग्रह अपने विषय द्वारा श्रोत्रेन्द्रिय में होते हैं, इसलिये श्रोत्रेन्द्रिय के प्रसङ्ग को लेकर चक्षु में प्राप्यकारिता के प्रसंग का प्रतिपादन करना ठीक नहीं है, कारण कि उस प्रसंग का प्रतिपादन यहां संभवित ही नहीं होता है। फिर भी मनुष्य जब प्रतिकूल वायु के समक्ष स्थित रहता है तव वह अपने पास के व्यक्ति द्वारा उच्चरित शब्द को भी नहीं सुन सकता है, तथा जब अनुकूल वायु के समक्ष उपस्थित होता है तब वह दूर देशमें भी क्यों न रहा हो उस समय वह शब्द को सुन लेता है, इसी लिये लोग ऐसा कहा करते हैं कि-हम तुम्हारे शब्द को पास में रहने पर भी इस प्रतिकूल पवन में रहने की वजह से सुन नहीं पा रहे हैं । चक्षु जिस प्रकार अप्राप्तरूप को ग्रहण करता है उसी प्रकार श्रोत्रे - ઉત્તર–આ વાત હમણું જ યુકિતઓ દ્વારા સિદ્ધ કરાઈ ગઈ છે કે ચક્ષુમાં વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહ હોતા નથી, તથા એ ઉપઘાત અને અનુગ્રહ પિતાના વિષયદ્વારા શ્રોત્રેન્દ્રિયમાં થાય છે. તેથી શ્રોત્રેન્દ્રિયના પ્રસંગને લીધે ચક્ષમાં પ્રાપ્યકારિતાના પ્રસંગનું પ્રતિપાદન કરવું તે યોગ્ય નથી, કારણ કે તે પ્રસંગનું પ્રતિપાદન અહીં સંભવિત જ થતું નથી. વળી–માણસ જ્યારે પ્રતિકૂળ વાયુ સમક્ષ રહેલ હોય છે ત્યારે તે પિતાની પાસેની વ્યકિત દ્વારા ઉચ્ચારવામાં આવેલ શબ્દને પણ સાંભળી શકતા નથી, પણ જ્યારે તે અનુકુળ વાયુ સમક્ષ રહેલ હોય છે ત્યારે દૂર સ્થાને પણ રહેવું છતાં તે શબ્દને સાંભળી શકે છે, તેથી લેકે એમ કહ્યાં કરે છે કે–અમે પાસ રહેવા છતાં પણ તમારા શબ્દને પ્રતિકૂળ પવનમાં રહેવાને કારણે સાંભળી શકતા નથી. જેમ ચક્ષુ અપ્રાપ્ત રૂપને ગ્રહણ કરે છે એજ પ્રમાણે શ્રોત્રેન્દ્રિય
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy