SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-व्यञ्जनावप्रहमेदाः । ___अपि च-यथा छायाणवः प्राप्तमेव लोहं समाकर्षन्ति, तथा काष्ठादिकमपि प्राप्त कस्मान्न समाकर्षन्ति । यदि प्रतिनियतशक्तिमत्त्वात् काष्ठादिकं नाकर्पन्तीस्युच्यते, तर्हि मनसोऽपि शक्तिः प्रतिनियतैवेति मनो यथा सूक्ष्मेष्वर्थेषु क्वचिन्न ज्ञानमुत्पादयति, शक्तिप्रतिनियमात् , तथा चक्षुरपि व्यवहितदूरदेशस्थितान् विपयान गृह्णातीति मन्तव्यम् , किमनेन छायाणुपरिकल्पनेनेति । यात नहीं है कि-मंत्रका जब मांत्रिक स्मरण करता है तब उसके द्वारा विवक्षित वस्तुका आकर्षण होता है । फिर भी उत्तर यह है कि-जिस तरह छायाणु, प्राप्त हुए लोहका आपके मन्तव्यानुसार आकर्षण करते हैं तो इसी तरह वे प्राप्त काष्टादिक का आकर्षण क्यों नहीं करते हैं ? यदि इसके समाधान में ऐसा कहा जाय कि उनकी शक्ति प्रति नियत है, प्रति नियत शक्तिविशिष्ट होनेसे ही वे प्राप्त काष्टादिकका आकर्षण नहीं करते हैं तो फिर यही बात मनमें भी मान लेनी चाहिये, अर्थात् मनकी शक्ति भी प्रतिनियत ही है इसी लिये वह सूक्ष्मादिक अर्थों में ज्ञानका उत्पादक नहीं होता है, अतः जिस प्रकार प्रतिनियत शक्तिवाला होनेसे मन कहीं सूक्ष्मादिक पदार्थों में ज्ञानका उत्पादक नहीं होता, उसी प्रकार चक्षु भी व्यवहित एवं दर देशस्थित विषयोंका प्रकाशक नहीं होता है फिर अपनी वातको सिद्ध करनेके लिये अप्रसिद्ध छायाणुओंकी कल्पना करनेसे क्या लाभ ?। જાવવા જેવી કઈ વાત નથી કે-જ્યારે માંત્રિક મંત્રનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે તેના દ્વારા વિવક્ષિત વસ્તુનું આકર્ષણ થાય છે. વળી બીજે જવાબ એ છે કે જેમ છાયાણુ, પ્રાપ્ત થયેલ લોઢાનું આપના મત પ્રમાણે આકર્ષણ કરે છે તે એ જ પ્રમાણે તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કેમ કરતા નથી? જે તેના સમાધાનરૂપે એમ કહેવામાં આવે કે તેની શકિત પ્રતિનિયત છે. પ્રતિનિયત શકિતવિશિષ્ટ હેવાથી તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કરતા નથી તો પછી એજ વાત મનની બાબતમાં પણ માનવી જોઈએ, એટલે કે મનની શકિત પણ પ્રતિનિયત જ છે તેથી તે સૂક્ષ્માદિક અર્થોમાં જ્ઞાનનું ઉત્પાદક થતું નથી, તેથી જેમ પ્રતિનિયત શકિતવાળું હોવાને લીધે મન કઈ સૂરમાદિક પદાર્થોમાં જ્ઞાનનું ઉત્પાદક થતું નથી એજ પ્રમાણે ચક્ષુ પણ વ્યવહિત અને દૂર સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશક થતું નથી, તે પિતાની વાત સિદ્ધ કરવાને માટે અપ્રસિદ્ધ છાયાણુઓની કલ્પના કરવાથી શું લાભ? न० ४४
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy