SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ કેર नन्दीसूत्रे अपि च-अप्राप्यकारित्वेऽपि योग्यदेशापेक्षा तथाविधस्वभावविशेषाद् दृश्यते, यथा-अयस्कान्तस्य ('चुंबक' इति प्रसिद्धम्य)। लोहस्याप्राप्यस्य कर्षणे प्रवर्तमानोऽयस्कान्तो न खलु सर्वस्यापि जगद्वतिनो लोहस्याकर्षको भवति, किंतु प्रतिनियतस्यैव । अनियत विषय का नहीं, अर्थात्-योग्य देशमें रहे हुए रूपका प्रकाशन करता है, अविषयभूत स्थान में रहे हुए रूपका नहीं। इस तरह यह बात समझने में देरी नहीं लगती है कि चक्षु व्यवहित पदार्थों का तथा दुरस्थित पदार्थों का प्रकाशन नहीं करता है, अतः इस प्रकार का प्रसंग जो शंकाकार ने अप्राप्यकारित्व की मान्यता में दिया है वह उचित नहीं है। ___तथा-तथाविधस्वभावविशेष से चक्षु में योग्य देश की अपेक्षा देखी जाती है । तात्पर्य इसका यह है कि चक्षु अप्राप्यकारी होने पर भी योग्य देशस्थित वस्तु का ही प्रकाशन करेगा, कारण उसका ऐसा ही स्वभाव है । अयोग्य देशस्थित वस्तु के प्रकाशन करने का उसका स्वभाव नहीं है । जिस प्रकार चुंबक पत्थर का स्वभाव अप्राप्त लोहे को आकर्षण करने का है तो इसका तात्पर्य यह थोड़े ही होता है कि वह संसारभर के लोहे का आकर्षण करे । वह तो योग्य देशस्थित लोहे का ही आकर्षण करेगा, कारण कि उसका ऐसा ही स्वभाव है । इसी तरह चक्षु का भी હેય છે, અનિયત વિષયના નહીં, એટલે કે ગ્ય દેશમાં રહેલ રૂપનું પ્રકાશન કરે છે, વિષયભૂત સ્થાનમાં રહેલ રૂપનું નહીં. આ રીતે એ વાત સમજવામાં વાર થતી નથી કે ચક્ષુ વ્યવહિત પદાર્થોનું તથા દૂર રહેલ પદાર્થનું પ્રકાશન કરતાં નથી, તેથી આ પ્રકારને પ્રસંગ જે શંકા કરનારે અપ્રાપ્યકારીની માન્યતા માટે આપેલ છે તે એગ્ય નથી. તથા–તે પ્રકારના સ્વભાવ વિશેષથી ચક્ષુમાં યોગ્ય દેશની અપેક્ષા દેખાય છે. તેનું તાત્પર્ય એ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી હોવા છતાં પણ યોગ્ય સ્થાનમાં રહેલ પદાર્થનું જ પ્રકાશન કરશે, કારણ કે તેને એ સ્વભાવ છે. અયોગ્ય સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશન કરવાને તેને સ્વભાવ જ નથી. જેમ લેહચુંબકને સ્વભાવ અપ્રાપ્ત લોઢાને આકર્ષવાનો છે તે તેનું તાત્પર્ય એ થોડું છે કે તે આખા સંસારના લોઢાને આકર્ષે ! તેતે ચોગ્ય સ્થાનમાં રહેલ લેઢાનું આકર્ષણ કરશે, કારણ કે તેને એ જ સ્વભાવ છે. એ જ પ્રમાણે ચક્ષુને
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy