SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ मानचन्द्रिकाटीका-अवग्रहमैदाः। नहीं आ सकती है, अर्थात्-यदि प्रथम समय में भी शब्दादिपरिणत द्रव्यो के साथ उपकरणेन्द्रिय का संबंध होने पर थोड़ी भी ज्ञानमात्रा न होवे तो वह द्वितीय समय में भा नहीं होगी, इस तरह चलते २ वह अन्तिम समयरूप अर्थावग्रह में भी नहीं आ सकेगी सो इस पर यह कहना है कि चरम समय में जो ज्ञानरूपता का वेदन होता है उसका कारण यह है कि उस चरम समयमें शब्दादिरूप परिणत द्रव्यसमूहका भूयस्त्वरूपसे ग्रहण होता है । ऐसा ग्रहण द्वितीयादि समयों में नहीं होता है वहां तो स्तोकरूपसे ही उनका ग्रहण होता है । इसलिये व्यञ्चनावग्रह में ज्ञान मात्रा नहीं होती है । इस पर सिद्धान्तीका ऐसा उत्तर है कि-यदि प्रथमादि समयों में शब्दादि द्रव्य स्तोक होते हैं इस ख्यालसे वहां थोड़ी सी भी ज्ञानमात्रा नहीं होती हैं, अर्थात्-उन द्रव्योंका जो ग्रहण होता है वह ज्ञाताके अनुभवमें नहीं आता है-वे बहुत ही सूक्ष्म होते हैं, इस लिये उस अवस्थामें उनका ज्ञान " ये कुछ हैं " इस रूपसे निर्देश्य नहीं होता है, कारण कि उस समयका इन्द्रिय और पदार्थका सम्बन्ध अपुष्ट रहता है, ऐसा कहकर उन समयों में थोडी भी ज्ञानमात्रा न मानी जावे હમાં જ્ઞાનરૂપતા આવી શકતી નથી. એટલે કે જે પ્રથમ સમયમાં પણ શબ્દાદિ પરિણત દ્રવ્યની સાથે ઉપકરણેન્દ્રિયને સંબંધ થતા થોડી પણ જ્ઞાનામાત્રા ન હોય તે તે દ્વિતીય સમયમાં પણ નહીં હોય, આ રીતે આગળ વધતા વધતા તે અન્તિમ સમયરૂપ અથવગ્રહમાં પણ આવી નહીં શકે ” તો તે બાબતમાં તેનું આ પૂર્વોક્ત કથન છે–તે કહે છે કે ચરમ સમયમાં જે જ્ઞાનરૂપતાનુ સંવેદન થાય છે તેનું કારણ એ છે કે તે ચરમસમયમાં શબ્દાદિરૂપ પરિણત દ્રવ્ય સમૂહનું થતું નથી ત્યાં તે સૂક્ષ્મરૂપે જ તેમનું ગ્રહણ થાય છે ? તેને સૂત્રકાર તરફથી એ જવાબ મળે છે કે-જે પ્રથમાદિ સમયમાં શબ્દાદિ દ્રવ્ય સૂક્ષમ હોય છે તે માન્યતાથી ત્યાં થોડી પણ જ્ઞાનમાત્રા હતી નથી, એટલે કે એ દ્રવ્યોનું જે ગ્રહણ થાય છે તે જ્ઞાતાના અનુભવમાં આવતુ નથી–તેઓ બહુજ સૂમ હોય છે, તે કારણે તે પરિસ્થિતિમાં તેમનું જ્ઞાન એ કંઈક છે ” એ રૂપે નિર્દેશ્ય થતું નથી, કારણ કે તે સમયને ઈન્દ્રિય અને પદાર્થને સંબંધ અપુષ્ટ હોય છે, એમ કહીને તે સમયે મા શેડી પણ જ્ઞાનમાત્રા માનવામાં ન આવે તે મોટા સમૂદાયને સંપર્ક થતા પણ જ્ઞાનમાત્રા કેવી રીતે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy