SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीसूत्रे किश्च — इतश्च मिथ्यादृष्टेर्मतिश्रुते अज्ञाने, भवहेतुत्वात्, मिथ्यादर्शनवत् । तथाहि - मिथ्यादृष्टीनां मतिश्रुते पशुवधमैथुनादीनां धर्मसाधकत्वेन परिच्छेदके, ततो दीर्घतर संसार पथप्रवर्तकत्वादज्ञानरूपत्वम् ॥ २ ॥ तथा - इतश्वापि मिथ्यादृष्टेर्मतिश्रुते अज्ञानरूपे भवतः ?, यदृच्छोपलब्धेः, उन्मत्तकविकल्पवत् । यथा हि उन्मत्तकविकल्पमिध्यादृष्टियो वस्तु अनपेक्ष्यैव यथा कथंचित प्रवर्तन्ते । यद्यपि च ते क्वचिद यथावस्थितवस्तुसंवादिनस्तथापि सम्यग यथावस्थितवस्तुतत्त्वपर्यालोचनविरहेण प्रवर्त्तमानत्वात्, परमार्थतोऽपरमार्थिकाः | ३ | २९८ किं च मिथ्यादृष्टि जीव के मतिज्ञान और श्रुतज्ञान इसलिये भी अज्ञानस्वरूप होते हैं कि ये दोनों मिथ्यादर्शन की तरह भवभ्रमण के हेतु होते हैं । भव के हेतुभूत ये इसलिये माने जाते हैं कि पशुवध, मैथुन आदि जैसे कुकर्मों को "ये धर्म के साधनभृत हैं" ऐसा मानते हैं, इसलिये दीर्घतरसंसारमार्ग के प्रवर्तक होने के कारण ये दोनों मिथ्यादृष्टि के अज्ञानस्वरूप हैं । जिस प्रकार उन्मत्त का ज्ञान स्वेच्छानुसार पदार्थों का ग्राहक होता है और इसी लिये वह अज्ञानरूप माना जाता है, उसी प्रकार मिध्यादृष्टि का ज्ञान भी अज्ञानरूप ही माना गया है, यद्यपि उन्मत्तजन जो वस्तु जैसी है उसे वैसी जानता है, सोने को सोना और लोहे को लोहा जानकर यथार्थज्ञान लाभ कर लेता है, पर उन्माद के कारण वह सत्य असत्य का अन्तर जानने में असमर्थ होता है, इससे उसका सच्चा झूठा सभी ज्ञान परमार्थतः विचारशून्य या अज्ञान ही कहलाता है, તથા–મિથ્યાસૃષ્ટિ જીવનુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કારણે પણ અજ્ઞાન સ્વરૂપ હોય છે કે એ બન્ને મિથ્યાદર્શનની જેમ ભવભ્રમણના કારણરૂપ હાય છે. ભવના કારણભૂત તેઓ એ કારણે મનાય છે કે પશુવધ, મૈથુન વગેરે જેવાં 'भेनि “ मे धर्मना साधनभूत छे” मे भाने छे, तेथी हीर्घतर संसारમાર્ગના પ્રવર્તક હોવાને કારણે એ બન્ને મિથ્યાષ્ટિને માટે અજ્ઞાનસ્વરૂપ છે. જે રીતે ઉન્મત્તનું જ્ઞાન સ્વચ્છાનુસાર પદાર્થાંનુ ગ્રાહક થાય છે અને તે કારણે તે અજ્ઞાનરૂપ મનાય છે, એજ રીતે મિથ્યાદૅષ્ટિનુ જ્ઞાન પણ અજ્ઞાનરૂપ મનાય છે. જો કે ઉન્મત્ત માણસ જે વસ્તુ જેવી છે એવી તેને જાણે છે. સેાનાને સાનુ અને લેાઢાને લેતું જાણીને યથા જ્ઞાન લાભ કરી લે છે, પણ ઉન્માદને કારણે તે સત્ય અસત્યને ભેદ જાણવાને અસમર્થી હોય છે, તેથી તેનું સાચું ખાટું સમસ્ત જ્ઞાન પરમાત; વિચારશૂન્ય કે અજ્ઞાન જ કહેવાય છે. એજ પ્રમાણે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy