SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ मन्दीस्चे यद्यविशेषितं-सामान्यरूपेण विवक्षितं तदा-श्रुतमित्यनेन-श्रुतज्ञानं श्रुताज्ञानं चेत्युभयमुच्यते । यदि तु श्रुतं विशेषितं-स्वामिविशेषरूपेण विवक्षितं, तर्हि सम्यग्दृष्टेः श्रुतं-श्रुतज्ञानमुच्यते, मिथ्यादृष्टेस्तु श्रुतं श्रुताज्ञानमुच्यते । ननु मिथ्यादृष्टेमतिश्रुते कथमज्ञानरूपे उच्येते ?, यतः-क्षयोपशमादिरूपे कारणे नास्ति भेदः, नापि च लौकिके घटादि ज्ञानरूपे कार्ये भेदो भवति । क्षयोपशमादेव मिथ्यादृष्टेरपि मतिश्रुते भवतः, इति चेत् , ___इसी तरह श्रुत भी जब सामान्यरूप से विवक्षित होता है तब वह श्रुतज्ञान एवं श्रुतअज्ञान दोनों का बोधक होता है, परन्तु जब यह विशेषणविशिष्ट होता है तब यदि इसमें सम्यग्दृष्टिरूप विशेषण रहता है तो यह श्रुतज्ञान कहलाता है और जब इसमें मिथ्यादृष्टि ऐसा विशेषण रहता है तब यही श्रुतअज्ञान कहलाता है। शंका-मिथ्यादृष्टि के मतिज्ञान और श्रतज्ञान अज्ञानरूप क्यों होते हैं ? क्यों कि मिथ्यादृष्टि के भी ये दोनों अपने २ आवरण के क्षयोपशम से ही होते हैं, अतः इनकी उत्पत्ति का जो अपने २आवरण का क्षयोपशम आदि कारण हैं उनमें मिथ्यादृष्टि और सम्यग्दृष्टि को लेकर भेद नहीं है । तथा सम्यग्दृष्टि जिस प्रकार मतिज्ञान और श्रुतज्ञान से घटपट आदि पदार्थों को जानता है उसी प्रकार मिथ्यादृष्टि भी उन्हें वैसा ही जानता है, अतः इन दोनों के जाननेरूप कार्य में भी कोई भेद नहीं है ? । એજ પ્રમાણે શ્રત પણ જ્યારે સામાન્યરૂપે વિવક્ષિત થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બંનેનું બેધક થાય છે, પણ જ્યારે તે વિશેષણ વિશિષ્ટ હોય છે ત્યારે જે તેમાં સમ્યગદષ્ટિરૂપ વિશેષણ રહે છે તે તે શ્રતજ્ઞાન કહેવાય છે. અને જ્યારે મિથ્યાષ્ટિ એવું વિશેષણ રહે છે ત્યારે એજ શ્રુતજ્ઞાન કહેવાય છે. શંકા–મિથ્યાષ્ટિનુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ કેમ હોય છે? કારણ કે મિથ્યાદષ્ટિને પણ તે બને પિત–પિતાનાં આવરણનાં ક્ષપશમથી જ થાય છે, તેથી તેમની ઉત્પત્તિનું પિત–પિતાનાં આવરણને ક્ષપશમ આદિ જે કારણ છે તેમનામાં મિથ્યાષ્ટિ અને સમ્યગદષ્ટિને લીધે ભેદ નથી. તથા સમ્યગદષ્ટિ જે પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઘટ પટ આદિ પદાથોને જાણે છે. એ જ રીતે મિથ્યાષ્ટિ પણ તેમને એવાં જ જાણે છે, તેથી એ બન્નેના જાણુવારૂપી કાર્યમાં પણ ભેદ નથી ?
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy