SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ६९० ___ मन्दीप ___ तथा शेषं यत् चक्षुरादीन्द्रियोपलब्धिरूपं ज्ञानं तन्मतिज्ञानं भवतीत्यन्वयः । तु-शब्दोऽनुक्तसमुच्चयार्थः । ततश्च-श्रोत्रेन्द्रियोपलब्धिरपि काचिद् अवग्रहेहावायरूपा मतिज्ञानम् , इतोऽन्यत् खलु चक्षुरादीन्द्रियोपलब्धिरूपं मतिज्ञानमस्त्येवेति भावः। इस गाथा का तात्पर्य इस प्रकार है-जितने भी वाक्य होते हैं वे सब अवधारण सहित होते हैं, इस न्याय के अनुसार यहां जो उपलब्धि श्रोत्रेन्द्रियोपलब्धि, अवग्रह, ईहा और अवायरूप हो वह श्रुत नहीं है, वह तो मतिज्ञानरूप ही है, कारण कि अवग्रहादिरूप श्रोत्रेन्दियोपलब्धि श्रुतानुसारणी नहीं होती है। यदि ऐसा कहा जावे कि “श्रोत्रेन्द्रियोपलब्धिः श्रुतमेव" श्रोत्रेन्द्रियोपलब्धि श्रुत ही है तो इस प्रकार के कथन से मतिज्ञान में भी श्रुतज्ञानपने का प्रसंग प्राप्त हो सकता है, अतः ऐसा न कहकर जो ऐसा कहा है कि "श्रोत्रेन्द्रियोपलब्धिरेव श्रुतम्' श्रोत्र इन्द्रिय से उत्पन्न हुआ ज्ञान ही श्रुत है, यही निर्दोष है। इस कथन से यह बात भी सिद्ध हो जाती है कि जब श्रोत्रेन्द्रियोपलब्धि श्रुतानुसारिणी नहीं होती है तब तो वह मतिज्ञानरूप होती है, और जब वह श्रुतानुसारिणी होती है तब वह श्रुतज्ञानरूप होती है । __(शेषकं तु मतिज्ञानम् ) जो उपलब्धि चक्षु आदि इन्द्रियों से उत्पन्न होती है वह उपलब्धिरूपज्ञान मतिज्ञान है, श्रुतज्ञान नहीं है। गाथा में આ ગાથાને ભાવાર્થ આ પ્રમાણે છે-જેટલા વાક હોય છે તે બધા અવધારણસહિત હોય છે. આ ન્યાયાનુસાર અહીં જે ઉપલબ્ધિ શ્રેત્રેન્દ્રિયથી ઉત્પન્ન થઈ છે. એજ ઉપલબ્ધિ થતજ્ઞાન માનવામાં આવેલ છે. શાત્રેન્દ્રિયાપલબ્ધિ પણ અહીં એજ શ્રુતજ્ઞાનરૂપ સમજવી કે જે શ્રતાનુસારિણી હોય. જે શ્રેગેન્દ્રિપલબ્ધિ અવગ્રહ, ઈહા, અને અવાયરૂપ હોય તે શ્રત નથી, તે તે મતિજ્ઞાનરૂપ જ છે, કારણ કે અવગ્રહાદિરૂપ શ્રોત્રેન્દ્રિપલબ્ધિ શ્રુતાનુસારિણી डाती नथी. ने सभ अवाम मा "श्रोत्रेन्द्रियोपलब्धिः श्रुतमेव " श्रोन्द्रि ચપલબ્ધિ મૃત જ છે તે આ પ્રકારના કથનથી મતિજ્ઞાનમાં પણ શ્રતજ્ઞાનપણાની प्रस। प्रात १४ श? छे. तेथी म न उता भरे ४स छ "श्रोत्रेन्द्रि: योपलब्धिरेव श्रुतम्" श्रोत्र छन्द्रियथी उत्पन्न थये ज्ञान श्रुत छे. भक નિર્દોષ છે. આ કથનથી એ વાત પણ સિદ્ધ થઈ જાય છે કે જ્યારે શ્રોત્રંથિીપલબ્ધિ થતાનુસારિણી હોતી નથી ત્યારે તો તે મતિજ્ઞાનરૂપ હોય છે, અને જ્યારે તે શ્રુતાનુસારિણી હોય છે ત્યારે તે શ્રુતજ્ઞાનરૂપ હોય છે. (शेपकंतु मतिज्ञानम् 2 Sevध यक्ष माहिन्द्रियोथी उत्पन्न थाय છે તે ઉપલબ્ધિરૂપ જ્ઞાન મતિજ્ઞાન છે, કૃતજ્ઞાન નથી. ગાથામાં આવેલ “હું”
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy