SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ २६३ बानचन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम्) शुद्धशरीराऽपि व्यवसायवर्जिता निन्दितैवेत्यत आह-"णो ववसायवज्जिया" इति, 'नो व्यवसायवर्जिता' । शास्त्रोक्तार्थे श्रद्धालुतया काचित् परलोकव्यवसायिनी भवति, परलोकार्थं तत्प्रवृत्तिदर्शनादिति भावः । __ननु काचिद् व्यवसायसहिताऽपि अपूर्वकरणविरोधिन्येव दृश्यते, इत्यत आह "णो अपुव्वकरणविरोहिणी" इति, 'नो अपूर्वकरणविरोधिनी' इति स्त्रीजातावप्यपूर्वकरणसंभवस्य प्रतिपादितत्वात् । पर भी कितनीक स्त्रियां शरीर से अशुद्ध रहा करती हैं अतः वे निर्वाण प्राप्ति की अधिकारिणी नहीं होती हैं सो इस शंका के समाधान निमित्त सूत्रकार कहते हैं कि यह एकान्त नियम नहीं है, कितनीक स्त्रियां ऐसी भी होती हैं कि जो शुद्ध आचारसंपन्न होने पर भी शरीर से अशुद्ध नहीं भी रहती हैं । जिनके वज्रर्षभनाराच संहनन नहीं होता है वे ही अशुद्ध शरीर होती हैं और मोक्ष प्राप्ति के योग्य नहीं होती हैं। समस्त स्त्रियां ऐसी ही होती हैं सो बात नहीं है, कितनीक शुद्ध शरीर वाली भी होती हैं। "नो व्यवसायवर्जिता" शुद्ध शरीर होने पर भी कितनीक नारियां व्यवसाय से वर्जित होती हैं अर्थात् निन्दित होती हैं सो यह भी नियम नहीं बन सकता, कारण कि शास्त्रोक्त अर्थ में श्रद्धालु होने के कारण कितनीक स्त्रियां परलोक सुधारने में व्यवसाय से विहीन नहीं भी होती हैं, इसीलिये उनकी प्रवृत्ति परलोक के निमित्त देखी जाती है । 'नो अपूर्वकरणविरोधिनी' व्यवसायसहित होने पर भी સ્ત્રીઓ શરીરે અશુદ્ધ રહ્યાં કરે છે તેથી તેઓ નિર્વાણ પ્રાપ્ત કરવાની અધિકારિણું હોતી નથી, તે આ શંકાનું સમાધાન કરવાને માટે સૂત્રકાર કહે છે કે આ એકાન્ત નિયમ નથી. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે શુદ્ધાચારવાળી થઈને શરીરે અશુદ્ધ પણ રહેતી નથી. જેમને વર્ષભ નારા સંતનન હોતું નથી તેઓ જ અશુદ્ધ શરીરવાળી હોય છે અને મોક્ષ પામવાને પાત્ર હતી નથી. સઘળી સ્ત્રીઓ એવી જ હોય છે એવી વાત નથી, કેટલીક શુદ્ધ શરીરવાળી પણ હોય છે. “नो व्यवसायवर्जिता" शुद्ध शरी२ डापा छतi प ४८सी सीमा વ્યવસાયથી વર્જિત હોય છે એટલે કે નિન્દિત હોય છે, તે એ પણ નિયમ બની શક્તો નથી, કારણ કે શાક્ત અર્થમાં શ્રદ્ધાલુ હોવાને કારણે કેટલીક સ્ત્રીઓ પરલોક સુધારવામાં વ્યવસાયથી વિહીન હોતી નથી, તેથી તેમની प्रवृत्ति प र्नु निमित्त नेपामा मावे छ. "नो अपूर्वकरणविरोधिनी" વ્યવસાયયુકત હોવા છતાં પણ કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy