SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ नदीसत्रे " अथ वादादिलब्धिरहितत्वेन विशिष्ट सामर्थ्यासत्त्वम् स्त्रीणां हि वादलब्धौ विकुर्वणत्वादिलब्धौ पूर्वगतश्रुताविगतौ च न सामर्थ्यगतिरस्तीत्य तस्तासां मोक्षगमनसामर्थ्यमपि न संभवति, इति चेन्न, बादादिलब्धिरहितस्यापि क्वचिद् विशिष्टसामर्थ्यं दृश्यते, वादविकुर्वणत्वादिलब्धिविरहेऽपि विशिष्टपूर्वगतश्रुताभाचेsपि मनुष्यादीनां निःश्रेयसपदप्राप्तिश्रवणात् । तथा जिनकल्प - मनः पर्ययविरहेऽपि न सिद्धिविरोऽस्ति । तथा च यत्र यत्र वादादिलब्धिमत्त्वं तत्रैव विशिष्टसामर्थ्यमिति नियमो नास्ति, कथं तर्हि वादादिलब्धिरहितत्वेन विशिष्टसामर्थ्याभाव इति वक्तुं प्रभवसीति । अपि च - वादादिलब्ध्यभाववद् यदि निःश्रेयसाभावोऽपि स्त्रीणामभविष्यत् ततस्तथैव शास्त्रे प्रत्यपादयिष्यत्, न च प्रतिपाद्यते, तस्मादुपपद्यते स्त्रीणां निर्वाणमिति । ५३४ यदि कहा जाय कि वादादिलब्धिरहित होनेसे उनमें विशिष्ट शक्ति का अभाव है। स्त्रियों में वादलब्धिका सामर्थ्य, वैक्रिय आदि लब्धिका सामर्थ्य, पूर्वगत श्रुतावधिगमका सामर्थ्य नहीं होता है, इस लिये मोक्षगमन सामर्थ्य भी उनमें संभावित नहीं होता है । सो ऐसा कहना भी ठीक नहीं है । कारण कि वादादिलब्धिरहित के भी विशिष्ट सामर्थ्य देखा जाता है। शास्त्रों में ऐसी कई कथाएँ आती हैं जो इस बातको बतलाती हैं कि वादलब्धि विकुर्वणत्व आदि लब्धिके अभाव में भी विशिष्ट पूर्वगत श्रुतके अभाव में भी मनुष्य आदिकों को मोक्षपदकी प्राप्ति हुई है। तथा जिनकल्प एवं मनःपर्ययके अभावमें भी सिद्धिका अभाव नहीं होता है । इसलिये इस पूर्वोक्त कथनसे यह बात सिद्ध हो जाती है कि ऐसा नियम नहीं बन 1 જો એમ કહેવામાં આવે કે વાદાદિલબ્ધિરહિત હાવાથી તેમનામાં વિશિષ્ટ શક્તિના અભાવ છે, સ્ત્રીઓમાં વાદલબ્ધિનું સામર્થ્ય, વૈક્રિય આદિ લબ્ધિનું સામર્થ્ય, અને પૂર્વગતશ્રુતાધિગમનુ સામર્થ્ય હાતુ નથી તેથી મેાક્ષગમનનું સામર્થ્ય તેમનામાં સંભવિત હાતુ નથી, તે એમ કહેવું તે પણ ખરાખર નથી. કારણુ કે વાદાઢિલબ્ધિરહિતમાં પણ વિશિષ્ટ સામર્થ્ય જોવામાં આવે છે. શાસ્ત્રામાં એવી કેટલીએ કથા આવે છે જે એ વાત દર્શાવે છે કે વાઇલબ્ધિ, વિષુવણુત્વ આદિ લગ્ધિના અભાવમાં અને વિશિષ્ટ પૂગતશ્રુતના અભાવમાં પણ મનુષ્ય આદિને મેક્ષની પ્રાપ્તિ થઈ છે. તથા જિનકલ્પ અને મન:પર્યવના અભાવમાં પણ સિદ્ધિના અભાવ હાતા નથી, તેથી આ પૂયૅકત કથનથી એ વાત સાખીત થઈ જાય છે કે એવા નિયમ થઈ શક્તા નથી કે જ્યાં
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy