SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ नदीसूत्रे यदि चारित्रोपकारित्वेन तदुपदेशस्तर्हि किं न पुरुषाणामपि तदुपदेशो गुरुभिः क्रियते । अथैता अबला एव, यतो वलादपि पुरुषैः परिभुज्यन्ते इति चैलं विना तासां चारित्रभङ्गसंभवः, न तु पुरुषाणामिति न तेषां तदुपदेशः । एवं सति न चैलाच्चारित्राभावः, चैलस्य चारित्रोपकारित्वात् । तथाहि - यद् यस्योपकारि, न तत् तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि चोक्तरीत्या चारित्रस्य चैलम्, तस्माच्चैलं न चारित्राभाव हेतुरिति । गुरुओंने उन्हें चारित्र में उपकारी जानकर वस्त्र के परिभोग का आदेश किया या और कोई रूप से जानकर वस्त्र के परिभोग करने का उपदेश दिया है ? | यदि यह कहा जाय कि गुरुओं ने वस्त्र पहिरने का उपदेश उन्हें इसलिये दिया है कि वह चारित्र का उपकारी है तो फिर उन्होंने वह उपदेश पुरुषों को क्यों नहीं दिया । यदि कहा जाय कि ये अबला हैं, यदि नग्न रहें तो पुरुष उनपर बलात्कार कर सकते हैं इसलिये चैल के बिना चारित्रभंग होने की उनमें संभावना रहती है अतः गुरुओंने उन्हें चारित्र का उपकारी जानकर चैलपरिभोग की आज्ञा दी है। पुरुषों को नहीं दी । तो फिर इस प्रकार की मान्यता से यह बात तुम्हारे ही मुख से सिद्ध हो जाती है कि वस्त्र का उपभोग चारित्र का उपकारी है, इसके सद्भाव से चारित्र का अभाव सिद्ध नहीं होता है । 46 'यद् यस्योपकारि न तत् तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम् तस्मान्न तत् चारित्राभावहेतुः " ભાગ કરે છે તેા તે વિષે પણ અમે પૂછીએ છીએ કે ગુરુઓએ ચારિત્રમાં ઉપકારી ગણીને તેમને વસ્ત્રના પરિભાગનો આદેશ આપ્યું કે કાઈ ખીજા કારણે વસ્ત્રના પરિભાગ કરવાના ઉપદેશ આપ્યા છે? જો એમ કહેવામાં આવે કે ગુરુએ તેમને વસ્ત્ર પહેરવાના ઉપદેશ એ કારણે આપ્યા છે કે તે ચારિત્ર માટે ઉપકારી છે, તે પછી તેમણે તે ઉપદેશ પુરૂષોને કેમ ન દીધા?. જો એમ કહેવામાં આવે કે તે અખળા છે, તેથી જો નગ્ન રહે તે પુરૂષો તેમના ઉપર મળાત્કાર કરી શકે છે તેથી ચલ વિના તેમના ચારિત્રભંગ થવાની સભાવના રહે છે તેથી ગુરુઓએ તેમને ચારિત્રને ઉપકારી ગણીને “ચલપરભાગની આજ્ઞા આપી છે. પુરુષોને આપી નથી તે પછી આ પ્રકારની માન્યતાથી તમારે મુખે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે વસ્ત્રના ઉપભાગ ચારિત્રને માટે ઉપકારી છે, तेना सहूलावधी यास्त्रिनो अभाव सिद्ध थते। नथी. " यद् यस्योपकारि न तत् तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम, तस्मान्न तत् चारित्राभावहेतुः " જે જેનું ઉપકારી હોય છે તે તેના અભા
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy