SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिकाटोका-शानमेदाः तु न्यूनता पक्षस्य, विवादास्पदीभूतेति विशेषणं विना नियतस्त्रीलाभाभावात् । यदि तदुपादीयते, तदा तत्पतिबोधार्थ किंचिदुच्यते-स्त्रियो मुक्त्योः , मुक्तिकारणाऽवैकल्यात् , यथा पुमांसः, यत्र हि यस्य नास्ति संभवस्तत्र तत्कारणवैकल्यं, यथा सिद्धशिलायां शाल्यङ्करस्य । इमास्तु मुक्तिकारणवैकल्यरहिताः, तस्मान्मुक्त्यहाँ इति । हो सकती है, अतः इस बात को स्पष्ट करने के लिये यदि ऐसा कहा जाय कि हम उन्हें ही मुक्ति की प्राप्ति निषिद्ध करते हैं जिन्हें आप मुक्ति प्राप्ति के योग्य गिनते हो, तो इस पर भी हमारा यही कहना है कि जिन्हें तुम मुक्तिप्राप्ति के योग्य नहीं कहते हो उन्हें ही हम इस प्रकार से मुक्तिप्राप्ति के योग्य सिद्ध करते हैं-"स्त्रियो मुक्त्यर्हाः, मुक्तिकारणावैकल्यात्, यथा पुमांसः" जैसे पुरुषों में मुक्ति के कारणों की अविकलता देखी जाती है उसी प्रकार से स्त्रियों में भी मुक्ति के कारणों की अविकलता होने से वे भी मुक्तिप्राप्ति के योग्य हैं। जहां पर जिसकी संभवता नहीं होती है वहीं पर उसके कारणों की विकलता रहती है, जैसे सिद्धशिला में शाल्यङ्कुर की संभवता नहीं है, अतः वहां पर उसके कारणों की भी विकलता है, परन्तु विवक्षित स्त्रियां ऐसी नहीं हैं, उनमें तो मुक्ति के सब कारणों का सद्भाव है, अतः वे मुक्ति के योग्य સ્ત્રીપદથી જાણી શકાતી નથી, તેથી આ વાતને સ્પષ્ટ કરવાને માટે જે એમ કહેવામાં આવે કે અમે તેમને જ મુક્તિની પ્રાપ્તિ નિષિદ્ધ કરીએ છીએ જેને તમે મુક્તિપ્રાપ્તિને એગ્ય ગણે છે, તે એ બાબતમાં પણ અમારૂ એજ કહેવું છે કે જેમને તમે મુક્તિપ્રાપ્તિને યેગ્ય કહેતા નથી તેમને જ અમે આ शत भुति प्रात ४२वाने दाय सिद्ध ४ी छी-" स्त्रियो मुक्त्याः , मुक्तिकारणवैकल्योत् यथा पुमांसः "भ पुरुषोमा भुतिनो रणनी अविકલતા જોવામાં આવે છે તેમ સ્ત્રીઓમાં પણ મુક્તિનાં કારણેની અવિકલતા હોવાથી તેઓ પણ મુક્તિ પ્રાપ્ત કરવાને યોગ્ય છે. જ્યાં જેની સંભવતા હોતી નથી ત્યાં જ તેના કારણેની વિકલતા રહે છે, જેમ સિદ્ધશિલામાં શાસ્થંકરની સંભવતા હોતી નથી તેથી ત્યાં આગળ તેનાં કારણેની પણ વિકલતા છે, પણ વિવક્ષિત સ્ત્રીઓ એવી નથી, તેમનામાં તો મુક્તિનાં બધા કારણોને સદ્ભાવ છે તેથી તે મુક્તિને એગ્ય છે. જે આ વિષે ફરી પણ એવું જ કહેવાય કે
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy