SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ED १६८ मन्दीसरे टीका-'जइ पज्जत्तग-संखेज्जवासाउय' इत्यादि । व्याख्या निगदसिद्धा। नवरं-सम्यग्दृष्टयः-सम्यक् अविपरीता दृष्टियेषां ते तथा, मिथ्या विपरीता दृष्टियेषां ते तथा, सम्यमिथ्यादृष्टयस्तु प्रतिपयभिमुखा अन्तर्मुहूर्तमात्रं भवन्ति, न तु परित्यागाभिमुखा इति ॥ 'जइ पज्जत्तग०' इत्यादि । प्रभुद्वारा इस पूर्वोक्त उत्तर को सुनकर पुनः गौतमने पूछा-हे भदन्त ! यदि मनःपर्ययज्ञान, पर्याप्तक संख्यातवर्ष की आयुवाले कर्मभूमि गर्भज मनुष्यों को ही होता है तो क्या सम्यग्दृष्टि-पर्याप्तक-संख्यातवर्षायुष्क कर्मभूमिगर्भज मनुप्यों को उत्पन्न होता है ? अथवा पूर्वोक्त विशेषण विशिष्ट मिथ्यादृष्टि मनुष्यों को उत्पन्न होता है ? या पूर्वोक्त विशेषण सहित सम्यग्मिथ्यादृष्टि मनुष्यों को उत्पन्न होता है? । गौतम के इस प्रश्न को सुनकर प्रभुने कहा-हे गौतम ! वह मनःपर्ययज्ञान पर्याप्तक संख्यातवर्षायुष्क कर्मभूमि गर्भज सम्यग्दृष्टि मनुष्यों को ही उत्पन्न होता है । पर्याप्तक, संख्यातवर्षायुष्क कर्मभूमिगर्भज मिथ्यादृष्टि मनुष्यों को, तथा पर्याप्तक आदि विशेषण विशिष्टमिश्रदृष्टिसंपन्न मनुष्यों को उत्पन्न नहीं होता है। तत्त्वों में अविपरीत जिनकी दृष्टि-रुचि-होती है वेसम्यग्दृष्टि हैं, तथा तत्त्वों में जिनकी रुचि विपरीत होती है वे मिथ्यादृष्टि हैं। अन्तमुहूर्ततक प्रतिपत्ति के अभिभुख जो होवें वे मिश्रदृष्टि हैं। अर्थात् जिसके उदद्य समय में यथार्थता की रुचि या अरुचि न होकर दोलायमानस्थिति रहे वह मिश्रदृष्टि है ॥ "जइ पज्जत्तग" त्या પ્રભુદ્વારા પૂર્વોક્ત ઉત્તરને સાંભળીને ફરી ગૌતમે પૂછયું-“હે ભદન્ત ! જો મન:પર્યયજ્ઞાન, પર્યાપ્તક સંખ્યાત વર્ષનાં આચુવાળા કર્મભૂમિગર્ભજમનુષ્યોને જ થાય છે તે શું સમ્યક્દષ્ટિ-પર્યાપક–સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિ જ મનુષ્યોને ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્તવિશેષણ વિશિષ્ટમિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે? કે પૂર્વેક્તવિશેષણસહિત સમ્યકૃમિથ્યાદષ્ટિ મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું-“તે મનઃપયજ્ઞાન કર્મભૂમિગજ, પર્યાપ્તક સંખ્યાતવષૉયુષ્ક (સંખ્યાત વર્ષના આયુવાળા) સમ્યગ્દષ્ટિ મનુષ્યોને જ ઉત્પન્ન થાય છે. પર્યાપ્તક, સંખ્યાવર્ષાયુષ્ક કર્મભૂમિગર્ભજ મિથ્યાષ્ટિ મનુષ્યોને તથા પર્યાપ્તકઆદિવિશેષણુવિશિષ્ટમિશ્રદષ્ટિસંપન્ન મનુષ્યોને ઉત્પન્ન થતું નથી.” તત્તમાં અવિપરીત જેમની દૃષ્ટિ-રૂચિ હોય છે તેઓ સમ્યગદૃષ્ટિ છે, તથા તમાં જેમની રુચિ વિપરીત હોય છે તેઓ મિથ્યાદષ્ટિ છે. અન્તર્મહત સુધી પ્રતિપત્તિને અભિમુખ જે હોય તેઓ મિશ્રદૃષ્ટિ છે. એટલે કે જેના ઉદયસમયમાં યથાર્થતાની રુચિ અથવા અરુચિ ન થતાં દેલાયમાન સ્થિતિ રહે તે મિશ્રદષ્ટિ છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy