SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ १३३ मानवन्द्रिकाटीका-मानभेदाः। ननु यद्येवं काले वर्धमाने शेषस्य क्षेत्रादित्रयस्य वृद्धिर्भवतीत्येवमेव वक्तुसुचितं, कथं चतुर्णामपिद्धिरित्युक्तम् ? इति चेत् , सत्यम्-किन्तु सामान्यवचनमेतत् । यथा 'देवदत्ते भुजाने सर्वोऽपि कुटुम्बो भुकते' इत्यादि । अन्यथा हितत्रापि देवदत्तं विहाय शेषोऽपि कुटुम्बो भुङ्क्ते ' इति वक्तव्यं स्यादित्यदोषः । भी सिद्ध हो जाता है कि पर्यायें भी वर्धित हो जाती हैं, क्यों कि प्रत्येक द्रव्य में पर्यायों की बहुलता रही हुई है। शंका-काल की वृद्धि होने पर तो इस तरह से द्रव्य, क्षेत्र और भाव की वृद्धि होना साबित होता है, काल की नहीं, फिर ऐसा सूत्रकार क्यों कह रहे हैं कि काल की वृद्धि होने पर द्रव्यादि चार की वृद्धि होती है। यहां तो ऐसा ही कहना चाहिये था कि काल की वृद्धि होने पर द्रव्यादि तीन की ही वृद्धि होती है ? उत्तर-शंका तो ठीक है, परन्तु ऐसा जो सूत्रकारने कहा है वह सामान्यरूप से ही कहा है। जैसे-देवदत्त के खा लेने पर "सब कुटुंब खा रहा है" ऐसा व्यवहार में कह दिया जाता है। नहीं तो ऐसा कहना चाहिये था, कि देवदत्त को छोड़कर शेष कुटुम्ब खा रहा है। कुटुम्ब के अन्तर्गत तो देवदत्त भी आ जाता है परन्तु वह तो उस समय खा नहीं रहा है-वह तो खा चुका है फिर भी 'सब कुटुम्ब खा रहा है। ऐसा व्यवहार में कहा ही जाता है, इसी तरह काल के वर्धमान होने તેનાથી આપો આપ તે પણ સિદ્ધ થઈ જાય છે કે પર્યાયે પણ વર્ધિત થઈ જાય છે, કારણ કે દરેક દ્રવ્યમાં પર્યાની પુષ્કળતા રહેલી હોય છે. શંકા-કાળની વૃદ્ધિ થવાથી તે આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવની જ વૃદ્ધિ થવાનું સાબિત થાય છે, કાળની નહી. તે પછી સૂત્રકાર એવું કેમ કહે છે કે કાળની વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારની વૃદ્ધિ થાય છે? અહીં તે એવું જ કહેવું જોઈએ કે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ ત્રણની જ વૃદ્ધિ થાય છે. ઉત્તર–શંકા તે બરાબર છે પણ સૂત્રકારે એવું જે કહ્યું છે તે સામાન્ય રૂપથી કહ્યું છે. જેમ–દેવદત્ત ખાઈ લીધાથી “ આખું કુટુંબ ખાય છે” એવું વહેવારમાં કહેવાય છે. નહીં તે એવું કહેવું જોઈએ કે દેવદત્ત સિવાયનું આખું કુટુંબ ખાય છે. કુટુંબની અંદર તે દેવદત્ત પણ આવી જાય છે, તે તે એ સમયે ખાતે હેતો નથી. તેણે તે, ખાઈ લીધું છે, છતાં પણ “આખું કુટુંબ ખાય છે” એવું વ્યવહારમાં કહેવાય છે. એ જ પ્રમાણે કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્યાદિ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy