SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ मदीने स्पर्धकानुरूपमवधिज्ञानं सर्वदिगुपलम्भकारणं मध्यवर्तिनामात्मपदेशानामवसेयम् । सर्वात्मोपयोगे सत्यपि मध्ये एव स्पर्धकसद्भावात् साक्षान्मध्यभागेनोपलब्धेः १ । तथा-सर्वेषामप्यात्मप्रदेशानां क्षयोपशमभावेऽप्यौदारिकशरीरमध्यभागेनोपलम्धेस्तन्मध्ये गतम् औदारिकशरीरमध्यगतम् २ । तथा-तेनावधिज्ञानेन यदुद्द्योति क्षेत्रं सर्वासु दिक्षु, तस्य मध्ये मध्यभागे गतं । स्थितं तत्पद्योतितक्षेत्रमध्यगतम् । अवधिज्ञानिनस्तदुद्द्योतितक्षेत्रमध्यवर्तित्वात् ३ । शिष्यः पृच्छति—' से किं तं अंतगयं' इति । अथ किं तद् अन्तगतम् ?, पूर्वनिर्दिष्टस्यान्तगतस्य किं स्वरूपमित्यर्थः । उत्तरमाह-'अंतगयं तिविहं पण्णत्तं' प्रदेशोंमें स्थित रहा करता है। यह मध्यगत अवधिज्ञान स्पर्धकों के अनुसार होता है, इससे समस्त दिगरूप अर्थ की उपलब्धि होती है। यद्यपि इसका उपयोग पूर्ण आत्मा में होता है तो भी उस के मध्यमें ही स्पर्धकों का सद्भाव रहा करता है इससे वह साक्षात् मध्यभाग से ही उपलब्ध होता है १। तथा-समस्त आत्मप्रदेशोंमें क्षयोपशमका सद्भाव होता है तो भी औदारिक शरीर के मध्मभाग से इसकी उपलब्धि होती है इसलिये औदारिकशरीरमध्यगत यह कहा जाता है २। तथा उस अवधिज्ञान द्वारा समस्त दिशाओंमें जो क्षेत्र प्रकाशित किया जाता है उस क्षेत्र के मध्यमें इस की उपलब्धि होती है अतः यह तत्प्रद्योतितक्षेत्रमध्यगत कहलाता है, कारण कि वह अधिज्ञानी उस अवधिज्ञान द्वारा प्रकाशित क्षेत्र के मध्यमें ही रहा करता है, उससे बाहर नहीं ३ । फिर शिष्य पूछता है-'से किं तं अंतगयं' इति । पूर्वनिर्दिष्ट अन्तમધ્યવર્ત પ્રદેશોમાં સ્થિત રહ્યા કરે છે આ મધ્યગત અવધિજ્ઞાન સ્પર્ધકોને અનુસાર હોય છે. તેનાથી સમસ્ત દિગુરૂપ અર્થની પ્રાપ્તિ થાય છે. જો કે તેને ઉપગ પૂર્ણ આત્મામાં થાય છે તે પણું તેની મધ્યમાં જ સ્પર્ધકે સદ્ભાવ રહ્યા કરે છે. તેથી તે સાક્ષાત્ મધ્યભાગથી જ પ્રાપ્ત થાય છે ૧ તથા સમસ્ત આત્મપ્રદેશમાં ક્ષપશમને સદ્ભાવ હોય છે તે પણ દારિક શરીરના મધ્યભાગથી તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે દારિક શરીરમધ્યગત માનવામાં આવે છે. ૨. તથા તે અવધિજ્ઞાન દ્વારા સમસ્ત દિશાઓમાં જે ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે ક્ષેત્રની મધ્યમાં તેની પ્રાપ્તિ થાય છે, તેથી તે ત~દ્યોતિતક્ષેત્રમધ્યગત કહેવાય છે, કારણ કે તે અવધિજ્ઞાની તે અવધિજ્ઞાન વડે પ્રકાશિત ક્ષેત્રની મધ્યમાં જ २६॥ ४२ छ, तनाथी मार नही । ___qणी शिष्य पूछे छ-" से कि त अंतगयं" मे, पूनिट मन्तnd
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy